ETV Bharat / bharat

દિલ્હી વિધાનસભા ચૂંટણી: અમિત શાહ બોલ્યા- કેજરીવાલ દિલ્હીને પોતાનું સમજે છે

author img

By

Published : Feb 4, 2020, 4:45 AM IST

અમિત શાહે કેજરીવાલને આડે હાથ લેતા કહ્યું કે, ભાજપના 8 સાંસદોએ દિલ્હી સરકાર દ્વારા બનાવવામાં આવેલી શાળાઓની મુલાકાત લીધી. જેમાં દિલ્હી સરકાર દ્વારા કરવામાં આવેલા દાવા ખોટા નિકળ્યા.

ETV BHARAT
અમિત શાહની જનસભા

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભાજપ ઉમેદવાર શિખા રાય માટે પ્રચાર કર્યો. જેમાં તેમણે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને આડે હાથ લીધા હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યું કે, કેજરીવાલ સરકાર શિક્ષણ ક્ષેત્રમાં વિકાસના દાવા કરી રહી હતી, જે જૂઠ્ઠાણું નિકળ્યું.

અમિત શાહની જનસભા

વિકાસનું સત્ય કાંઈક અલગ
અમિત શાહે કહ્યું કે, ભાજપના 8 સાંસદોએ દિલ્હી સરકાર દ્વારા બનાવવામાં આવેલી શાળાઓની મુલાકાત લીધી હતી. જેમાં દિલ્હી સરકારના દાવા પોકળ સાબિત થયા છે. ઘણી જગ્યાએ ટાઈલ્સ તૂટેલી મળી તો, ઘણી જગ્યાએ પાણી પીવાના સ્થળે ગંદકી જોવા મળી હતી. શિક્ષણના ક્ષેત્રમાં વિકાસના નામે દિલ્હી સરકાર મત માગી રહી છે, પરંતુ તેનું સત્ય કાંઈક અલગ જ છે.

કેન્દ્ર સરકારના ફંડ દ્વારા લગાવવામાં આવ્યા CCTV કેમેરા
તેમણે કહ્યું કે, દિલ્હી સરકારે દાવો કર્યો હતો કે, તે સમગ્ર દિલ્હીમાં 15 લાખ CCTV કેમેરા લગાવશે, પરંતુ તેની તપાસ કરવામાં આવી તો 1.5 લાખ કેમેરા જ લગાવેલા જોવા મળ્યા અને તે પણ કેન્દ્ર સરકારના ફંડ દ્વારા લગાવવામાં આવ્યા છે. એવામાં જ્યારે મુખ્ય પ્રધાનને પ્રશ્ન પુછવામાં આવ્યો, તો તેમણે ખુદને બચાવીને જવાબ આપ્યો કે દિલ્હીનું અપમાન ન કરો. ગૃહ પ્રધાને જનતાને વિનંતી કરી કે, કેજરીવાલ ખુદને દિલ્હી સમજે છે અને એવામાં જરૂરી છે કે, તેમને જમીન પર લાવવામાં આવે.

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભાજપ ઉમેદવાર શિખા રાય માટે પ્રચાર કર્યો. જેમાં તેમણે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને આડે હાથ લીધા હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યું કે, કેજરીવાલ સરકાર શિક્ષણ ક્ષેત્રમાં વિકાસના દાવા કરી રહી હતી, જે જૂઠ્ઠાણું નિકળ્યું.

અમિત શાહની જનસભા

વિકાસનું સત્ય કાંઈક અલગ
અમિત શાહે કહ્યું કે, ભાજપના 8 સાંસદોએ દિલ્હી સરકાર દ્વારા બનાવવામાં આવેલી શાળાઓની મુલાકાત લીધી હતી. જેમાં દિલ્હી સરકારના દાવા પોકળ સાબિત થયા છે. ઘણી જગ્યાએ ટાઈલ્સ તૂટેલી મળી તો, ઘણી જગ્યાએ પાણી પીવાના સ્થળે ગંદકી જોવા મળી હતી. શિક્ષણના ક્ષેત્રમાં વિકાસના નામે દિલ્હી સરકાર મત માગી રહી છે, પરંતુ તેનું સત્ય કાંઈક અલગ જ છે.

કેન્દ્ર સરકારના ફંડ દ્વારા લગાવવામાં આવ્યા CCTV કેમેરા
તેમણે કહ્યું કે, દિલ્હી સરકારે દાવો કર્યો હતો કે, તે સમગ્ર દિલ્હીમાં 15 લાખ CCTV કેમેરા લગાવશે, પરંતુ તેની તપાસ કરવામાં આવી તો 1.5 લાખ કેમેરા જ લગાવેલા જોવા મળ્યા અને તે પણ કેન્દ્ર સરકારના ફંડ દ્વારા લગાવવામાં આવ્યા છે. એવામાં જ્યારે મુખ્ય પ્રધાનને પ્રશ્ન પુછવામાં આવ્યો, તો તેમણે ખુદને બચાવીને જવાબ આપ્યો કે દિલ્હીનું અપમાન ન કરો. ગૃહ પ્રધાને જનતાને વિનંતી કરી કે, કેજરીવાલ ખુદને દિલ્હી સમજે છે અને એવામાં જરૂરી છે કે, તેમને જમીન પર લાવવામાં આવે.

Intro:नई दिल्ली ।

गृह मंत्री अमित शाह ने ग्रेटर कैलाश विधानसभा के चिराग दिल्ली में चुनावी रैली की. इस दौरान उन्होंने ग्रेटर कैलाश से बीजेपी प्रत्याशी शिखा राय के समर्थन में वोट मांगें. वहीं इस दौरान जनसभा को संबोधित करते हुए दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल पर निशाना साधा और कहा कि केजरीवाल ने स्कूल और कॉलेज खोलने का वादा किया था लेकिन कुछ भी पूरा नहीं किया. उन्होंने केजरीवाल को सबसे बड़ा झूठा करार दिया और कहा कि अब जनता को तय करना है कि वह खोखले वेड करने वालों की सरकार चाहती है या विकास करने वाली सरकार.


Body:ग्रेटर कैलाश से बीजेपी के प्रत्याशी शिखा राय के लिए चुनाव प्रचार करने पहुंचे गृहमंत्री अमित शाह ने दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल पर जमकर निशाना साधा. उन्होंने कहा कि केजरीवाल सरकार शिक्षा के क्षेत्र में विकास का दावा कर रही थी वह सब खोकला निकला. उन्होंने कहा कि केजरीवाल ने दावा किया था कि वह हजारों स्कूल और 50 नए कॉलेज खोलेगी लेकिन यह सभी बातें केवल हवा हवाई ही साबित हुईं. साथ ही कहा कि बीजेपी के 8 सांसदों ने दिल्ली सरकार द्वारा बनाई गई स्कूलों का जायजा लिया जिसमें दिल्ली सरकार के दावों की पोल खुल गई. कहीं टाइल्स टूटी मिली तो कहीं पानी पीने की जगह गंदगी बिखरी हुई थी. जिस शिक्षा के क्षेत्र में विकास के नाम पर दिल्ली सरकार वोट मांग रही है उसकी जमीनी हकीकत कुछ और ही है.

वहीं उन्होंने कहा कि दिल्ली सरकार ने दावा किया था कि वह पूरी दिल्ली में 15 लाख सीसीटीवी कैमरे लगाएंगे लेकिन इसकी जब पड़ताल की गई तो केवल डेढ़ लाख सीसीटीवी कैमरे ही पाए गए और वह भी केंद्र सरकार के फंड से लगाए गए थे. ऐसे में जब मुख्यमंत्री से सवाल किया गया तो उन्होंने अपने आप को बचाते हुए कहा कि दिल्ली का अपमान मत करो. उन्होंने जनता से अपील की कि केजरीवाल खुद को दिल्ली समझ बैठे हैं और जरूरी है कि उन्हें जमीन पर लाया जाए. इसलिए जनता उसी को सत्ता में लाएं जो खोखले वादे ना करें बल्कि देश को विकास की ओर ले जाए.


Conclusion:बता दें कि 8 फरवरी को दिल्ली में मतदान और 11 फरवरी को परिणाम जारी किए जाएंगे.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.