ETV Bharat / bharat

દિલ્હી અને કેરળમાં AAP, વામ દળ એકબીજાને સમર્થન આપશે - Delhi

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી માટે સમગ્ર દેશમાં અલગ-અલગ પાર્ટીઓ એક સાથે આવી રહી છે. હવે આમ આદમી પાર્ટી અને વામ દળે એક બીજાને સમર્થન આપવાની જાહેરાત કરી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 21, 2019, 11:32 AM IST

આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં કેરળ પ્રદેશ પ્રભારી અને માલવીય નગરથી AAPના ધારાસભ્ય સોમનાથ ભારતી અને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) CPI-Mના પોલીત બ્યૂરોના સભ્ય નીલાત્પલ બાસુએ સંયુક્ત રીતે મીડિયા સાથે વાત કરી. આ તકે સોમનાથ ભારતીએ જાહેરાત કરી કે, કેરળમાં આમ આદમી પાર્ટી લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF)ને વગર કોઈ શરતે સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.

AAP અને વામ દળોએ એકબીજાને સમર્થન આપવાની જાહેરાત કરી

નીલોત્પલ બાસુએ કહ્યું કે, AAPના સમર્થન માટે આભાર. દિલ્હીમાં કોઈ પણ રીતે અમારી પાર્ટી AAPને સપોર્ટ કરી શકે છે. તેની અમે રણનીતિ તૈયાર કરી રહ્યા છીએ. દિલ્હીમાં અમે જનતાની વચ્ચે જઈને પ્રચાર કરીશું અને AAPના પક્ષમાં તેમણે લાવવા માટે કામ કરીશું.

ઉલ્લેખનીય છે કે, 18 એપ્રીલે AAPના કેરળ સંયોજન નિલકંદને પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે, AAP કેરળમાં કોંગ્રેસનું સમર્થન કરશે. સોમનાથ ભારતીએ તેનું ખંડન કરતા કહ્યું કે, નિલકંદને પાર્ટીને જાણ કર્યા વગર આ જાહેરાત કરી હતી. જે બાદ નોટિસ મોકલીને જવાબ માગવામાં આવ્યો હતો અને સંતોષકારક જવાબ ન મળ્યા બાદ તેમણે કેરળના સંયોજક પદની સાથે સાથ પાર્ટીની પ્રાથમિક સભ્ય તરીકે પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સોમનાથ ભારતીએ કહ્યું કે, કેરળના સંયોજક પદ માટે કોઈ જવાબદાર વ્યક્તિની નિયુક્તિ ન થાય, ત્યાં સુધી પ્રદેશ સચિલ તુફૈલ પીટી કેરળના સંયોજકનો કાર્યભાર સંભાળશે.

આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં કેરળ પ્રદેશ પ્રભારી અને માલવીય નગરથી AAPના ધારાસભ્ય સોમનાથ ભારતી અને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) CPI-Mના પોલીત બ્યૂરોના સભ્ય નીલાત્પલ બાસુએ સંયુક્ત રીતે મીડિયા સાથે વાત કરી. આ તકે સોમનાથ ભારતીએ જાહેરાત કરી કે, કેરળમાં આમ આદમી પાર્ટી લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF)ને વગર કોઈ શરતે સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.

AAP અને વામ દળોએ એકબીજાને સમર્થન આપવાની જાહેરાત કરી

નીલોત્પલ બાસુએ કહ્યું કે, AAPના સમર્થન માટે આભાર. દિલ્હીમાં કોઈ પણ રીતે અમારી પાર્ટી AAPને સપોર્ટ કરી શકે છે. તેની અમે રણનીતિ તૈયાર કરી રહ્યા છીએ. દિલ્હીમાં અમે જનતાની વચ્ચે જઈને પ્રચાર કરીશું અને AAPના પક્ષમાં તેમણે લાવવા માટે કામ કરીશું.

ઉલ્લેખનીય છે કે, 18 એપ્રીલે AAPના કેરળ સંયોજન નિલકંદને પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે, AAP કેરળમાં કોંગ્રેસનું સમર્થન કરશે. સોમનાથ ભારતીએ તેનું ખંડન કરતા કહ્યું કે, નિલકંદને પાર્ટીને જાણ કર્યા વગર આ જાહેરાત કરી હતી. જે બાદ નોટિસ મોકલીને જવાબ માગવામાં આવ્યો હતો અને સંતોષકારક જવાબ ન મળ્યા બાદ તેમણે કેરળના સંયોજક પદની સાથે સાથ પાર્ટીની પ્રાથમિક સભ્ય તરીકે પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સોમનાથ ભારતીએ કહ્યું કે, કેરળના સંયોજક પદ માટે કોઈ જવાબદાર વ્યક્તિની નિયુક્તિ ન થાય, ત્યાં સુધી પ્રદેશ સચિલ તુફૈલ પીટી કેરળના સંયોજકનો કાર્યભાર સંભાળશે.

Intro:Body:

AAP का केरल में वाम दल को और दिल्ली में वाम दल का 'आप' को समर्थन का एलान



आम आदमी पार्टी मुख्यालय में केरल प्रदेश प्रभारी एवं मालवीय नगर से आम आदमी पार्टी विधायक सोमनाथ भारती और सीपीआईएम के पोलित ब्यूरो सदस्य नीलोत्पल बासु ने संयुक्त रुप से मीडिया को संबोधित किया.



नई दिल्ली: लोकसभा चुनाव के मद्देनजर देश में अलग-अलग जगह पर अलग-अलग पार्टियां एक साथ आ रही है. इसी क्रम में आम आदमी पार्टी और वाम दल ने एक दूसरे को समर्थन का एलान किया है.



आम आदमी पार्टी मुख्यालय में केरल प्रदेश प्रभारी एवं मालवीय नगर से आम आदमी पार्टी विधायक सोमनाथ भारती और सीपीआईएम के पोलित ब्यूरो सदस्य नीलोत्पल बासु ने संयुक्त रुप से मीडिया को संबोधित किया. इस मौके पर सोमनाथ भारती ने ऐलान किया कि केरल में आम आदमी पार्टी ने एलडीएफ (लेफ्ट डेमोक्रेटिक फ्रंट) को बिना किसी शर्त के समर्थन देने का फैसला किया है.



नीलोत्पल बासु ने दिया धन्यवादआप पार्टी के समर्थन पर नीलोत्पल बासु ने धन्यवाद दिया है. नीलोत्पल बासु ने यह भी कहा कि दिल्ली में किस तरह से हमारी पार्टी आम आदमी पार्टी को सपोर्ट कर सकती है, उस पर हम रणनीति तैयार कर रहे हैं और निश्चित तौर पर दिल्ली में भी हम जनता के बीच जाकर प्रचार करेंगे और आम आदमी पार्टी के पक्ष में उन्हें लाने का काम करेंगे.



गौरतलब है कि 18 अप्रैल को आम आदमी पार्टी के केरल संयोजक निलकंदन ने प्रेस वार्ता के माध्यम से एलान कर दिया था कि आम आदमी पार्टी केरल में कांग्रेस का समर्थन करेगी. सोमनाथ भारती ने उसका खंडन किया और कहा कि निलकंदन ने बिना पार्टी का संज्ञान लिए और बिना सूचित किए यह एलान किया था. इसके बाद उन्हें नोटिस भेजकर जवाब मांगा गया था और सन्तोषजनक जवाब नहीं मिलने के बाद उन्हें केरल के संयोजक पद के साथ-साथ पार्टी की प्राथमिक सदस्यता से भी निलंबित कर दिया गया.





सोमनाथ भारती ने कहा कि जब तक केरल के संयोजक पद के लिए किसी जिम्मेदार व्यक्ति की नियुक्ति नहीं होती है, तब तक प्रदेश सचिव तो तुफैल पीटी केरल के संयोजक का कार्यभार संभालेंगे.






Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.