ETV Bharat / bharat

અયોધ્યામાં 5.51 લાખ દીવડાઓએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

author img

By

Published : Oct 26, 2019, 9:25 AM IST

Updated : Oct 26, 2019, 9:01 PM IST

અયોધ્યાઃ મર્યાદા પુરૂષોતમ શ્રી રામની નગરી અયોધ્યા ફરીથી એકવાર 'વિશ્વ રેકોર્ડ' બનાવવા માટે તૈયાર છે. આ નગરને દિવાળીના દિવસ માટે દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. આ પૌરાણિક નગરના સૌંદર્યની એક ઝલક જોવા માટે મુખ્ય ઉત્સવ પહેલા જ લોકોની ભીડ ઉમટવાનું શરૂ થયું છે. આવો જાણીએ કે, આ ભવ્ય આયોજનની શું તૈયારીઓ છે.

અયોધ્યામાં દિપોત્સવ, 5.51 લાખ દીવડાઓ પ્રગટાવીને બનશે વિશ્વ રેકોર્ડ

ભગવાન શ્રીરામની નગરી ફરીથી એકવાર પોતાના કામની પ્રતિક્ષા કરી રહી છે. ઇટીવી ભારતમાં મુખ્ય આયોજન પહેલા તૈયારીઓની પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવશે. જેમાં રામ કથા પાર્કથી લઇને રામની પૈડી અને સરયુ ઘાટ પર બનેલા આરતી સ્થળનું પણ નિરિક્ષણ કરવામાં આવશે. આ દિપોત્સવ પહેલા રામની પૈડી પર લેઝર લાઇટ શો દ્વારા રામલીલા પ્રસ્તુતિનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.

સૌજન્ય ANI
સૌજન્ય ANI

ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને સીતા સહિત પુષ્પક વિમાનના પ્રતિક સમાન હેલિકોપ્ટરથી રામ કથા પાર્કની પાસે બનેલા હેલીપૈડ પર ઉતરવું, જેનું મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા સ્વાગત કરવામાં આવશે. તે બાદ દીપ પ્રાગટ્ય અને સરયુ આરતી લેઝર લાઇટ દ્વારા રામની પૈડી પર રામ કથા પ્રદર્શિત કરવાનો પ્રમુખ કાર્યક્રમ છે.

સૌજન્ય ANI
સૌજન્ય ANI

અહીં દિપોત્સવ પહેલા અયોધ્યામાં ત્રણ દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ છે. આ કાર્યક્રમના બીજા દિવસે ગુપ્તાર ઘાટ અને ભજન સંધ્યા સ્થળ પર કલાકારોએ શાનદાર પ્રસ્તુતિ આપી હતી.

સૌજન્ય ANI
સૌજન્ય ANI

આ કાર્યક્રમમાં ભારતીય કલાકારોએ લોક કલાથી દરેક લોકોના મન મોહી લીધા હતાં, તો બીજી તરફ વિદેશી કલાકારોએ પણ અદ્દભુત પ્રસ્તુતિ આપી હતી. ગુપ્તાર ઘાટમાં કલાકારોએ છાઉ નૃત્ય, સુંદરકાંડ નૃત્ય નાટિકા, રામલીલા ભજન ગાયન અને વિદેશી રામલીલા પ્રસ્તુત કરી હતી.

સૌજન્ય ANI
સૌજન્ય ANI

ગુપ્તાર ઘાટમાં છાઉ નૃત્ય ઝારખંડથી અયોધ્યા આવેલા કલાકારો રજૂ કર્યું હતું. આ તરફ સુંદરકાંડ નૃત્ય નાટિકા લખનઉની કલાકાર સુરભિ ટંડને રજૂ કરી હતી. રામલીલા દિલ્હીના કલાકાર યશ ચૌહાણ, ભજન ગાયક લખબીરસિંહ લક્ખા અને વિદેશી રામલીલા ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયાના કલાકારોએ પ્રસ્તુત કરી હતી.

અયોધ્યામાં ‘રામ રાજ્ય’ વાળી દિવાળી

આ દિપોત્સવ માટેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઇ ચૂકી છે. આ વખતે સાકેત મહાવિદ્યાલયથી નીકળનારી ઝાંખીમાં પણ ખાસ થવાનું છે, જેમાં 1000 કલાકાર સામેલ થશે અને આ કલાકાર 500 મોહરાઓ લગાવીને ઝાંખીને અદ્દભુત બનાવશે.

અયોધ્યામાં ‘રામ રાજ્ય’ વાળી દિવાળી
અયોધ્યામાં દિપોત્સવ, 5.51 લાખ દીવડાઓ પ્રગટાવીને બનશે વિશ્વ રેકોર્ડ

ભગવાન શ્રીરામની નગરી ફરીથી એકવાર પોતાના કામની પ્રતિક્ષા કરી રહી છે. ઇટીવી ભારતમાં મુખ્ય આયોજન પહેલા તૈયારીઓની પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવશે. જેમાં રામ કથા પાર્કથી લઇને રામની પૈડી અને સરયુ ઘાટ પર બનેલા આરતી સ્થળનું પણ નિરિક્ષણ કરવામાં આવશે. આ દિપોત્સવ પહેલા રામની પૈડી પર લેઝર લાઇટ શો દ્વારા રામલીલા પ્રસ્તુતિનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.

સૌજન્ય ANI
સૌજન્ય ANI

ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને સીતા સહિત પુષ્પક વિમાનના પ્રતિક સમાન હેલિકોપ્ટરથી રામ કથા પાર્કની પાસે બનેલા હેલીપૈડ પર ઉતરવું, જેનું મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા સ્વાગત કરવામાં આવશે. તે બાદ દીપ પ્રાગટ્ય અને સરયુ આરતી લેઝર લાઇટ દ્વારા રામની પૈડી પર રામ કથા પ્રદર્શિત કરવાનો પ્રમુખ કાર્યક્રમ છે.

સૌજન્ય ANI
સૌજન્ય ANI

અહીં દિપોત્સવ પહેલા અયોધ્યામાં ત્રણ દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ છે. આ કાર્યક્રમના બીજા દિવસે ગુપ્તાર ઘાટ અને ભજન સંધ્યા સ્થળ પર કલાકારોએ શાનદાર પ્રસ્તુતિ આપી હતી.

સૌજન્ય ANI
સૌજન્ય ANI

આ કાર્યક્રમમાં ભારતીય કલાકારોએ લોક કલાથી દરેક લોકોના મન મોહી લીધા હતાં, તો બીજી તરફ વિદેશી કલાકારોએ પણ અદ્દભુત પ્રસ્તુતિ આપી હતી. ગુપ્તાર ઘાટમાં કલાકારોએ છાઉ નૃત્ય, સુંદરકાંડ નૃત્ય નાટિકા, રામલીલા ભજન ગાયન અને વિદેશી રામલીલા પ્રસ્તુત કરી હતી.

સૌજન્ય ANI
સૌજન્ય ANI

ગુપ્તાર ઘાટમાં છાઉ નૃત્ય ઝારખંડથી અયોધ્યા આવેલા કલાકારો રજૂ કર્યું હતું. આ તરફ સુંદરકાંડ નૃત્ય નાટિકા લખનઉની કલાકાર સુરભિ ટંડને રજૂ કરી હતી. રામલીલા દિલ્હીના કલાકાર યશ ચૌહાણ, ભજન ગાયક લખબીરસિંહ લક્ખા અને વિદેશી રામલીલા ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયાના કલાકારોએ પ્રસ્તુત કરી હતી.

અયોધ્યામાં ‘રામ રાજ્ય’ વાળી દિવાળી

આ દિપોત્સવ માટેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઇ ચૂકી છે. આ વખતે સાકેત મહાવિદ્યાલયથી નીકળનારી ઝાંખીમાં પણ ખાસ થવાનું છે, જેમાં 1000 કલાકાર સામેલ થશે અને આ કલાકાર 500 મોહરાઓ લગાવીને ઝાંખીને અદ્દભુત બનાવશે.

અયોધ્યામાં ‘રામ રાજ્ય’ વાળી દિવાળી
અયોધ્યામાં દિપોત્સવ, 5.51 લાખ દીવડાઓ પ્રગટાવીને બનશે વિશ્વ રેકોર્ડ
Intro:अयोध्या: मर्यादा पुरुषोत्तम श्री राम की नगरी अयोध्या अब एक बार फिर से विश्व रिकॉर्ड बनाने के लिए तैयार है इस नगर को छोटी दीपावली के दिन के लिए दुल्हन की तरह सजाया गया है. इस पौराणिक नगर के सौंदर्य की एक झलक पाने के लिए मुख्य उत्सव से पहले ही लोगों की भीड़ उमड़ना शुरू हो गई है. आइए जानते हैं कि इस भव्य आयोजन की क्या तैयारी है.






Body:राम की नगरी एक बार फिर से अपने काम की आने की प्रतीक्षा कर रही है. ईटीवी भारत में मुख्य आयोजन से पहले तैयारियों का जायजा लिया राम कथा पार्क से लेकर राम की पैड़ी और सरयू घाट पर बने आरती स्थल का निरीक्षण किया गया. दीपोत्सव से पहले राम की पैड़ी पर लेजर लाइट शो द्वारा रामलीला प्रस्तुति का रिहर्सल किया गया.




Conclusion:भगवान श्रीराम का लक्ष्मण और सीता समेत पुष्पक विमान प्रतीक स्वरूप हेलीकॉप्टर से राम कथा पार्क के पास बने हेलीपैड पर उतरना. उनका मुख्यमंत्री योगी आदित्यनाथ द्वारा स्वागत किया जाना. उसके बाद दीप प्रज्वलन और सरयू आरती लेजर लाइट द्वारा राम की पैड़ी पर राम कथा प्रदर्शित किया जाना दीपोत्सव के प्रमुख कार्यक्रम हैं.

दीपोत्सव के लिए तैयारियां लगभग पूरी कर ली गई हैं. इस बार साकेत महाविद्यालय से निकलने वाली झांकी भी वृद्धि होगी. जिसमें 1000 कलाकार शामिल हो रहे हैं. यह कलाकार 500 मुखड़े लगाकर झांकी को अद्भुत बनाएंगे.
Last Updated : Oct 26, 2019, 9:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.