ETV Bharat / bharat

UP: મઉમાં સિલિન્ડર વિસ્ફોટથી બે માળનું મકાન ધરાશાયી, 13ના મોત

લખનઉ: ઉત્તરપ્રદેશના મઉના મોહમ્મદાબાદ કોતવાલી વિસ્તારના વલદીપુર ગામમાં સિલિન્ડર ફાટવાથી બે માળનું મકાન ધરાશાયી થયું છે. આ ઘટનામાં 13 લોકોના મોત થયા છે. જ્યારે 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હજી પણ ઘણા લોકો મકાનના કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે.

author img

By

Published : Oct 14, 2019, 9:45 AM IST

Updated : Oct 14, 2019, 12:21 PM IST

UP

ઉત્તરપ્રદેશના મઉમાં સિલિંડર ફાટવાથી બે માળનું મકાન ધરાશાયી થયું છે. આ ઘટનામાં 13 લોકોના મોત થયા છે. પોલીસ અને રાહત ટીમ બચાવ કામમાં લાગી ગઈ છે.

UP: મઉમાં સિલિન્ડર વિસ્ફોટથી બે માળનું મકાન ધરાશાયી, 13ના મોત

આ ઘટના અંગે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સંવેદના વ્યક્ત કરી છે. ડી.એમ અને એસ.પીને મુખ્યપ્રધાને સુચના આપી હતી કે, ઈજાગ્રસ્તોને ત્વરીત મેડિકલ સુવિધાઓ આપવામાં આવે.

ઉત્તરપ્રદેશના મઉમાં સિલિંડર ફાટવાથી બે માળનું મકાન ધરાશાયી થયું છે. આ ઘટનામાં 13 લોકોના મોત થયા છે. પોલીસ અને રાહત ટીમ બચાવ કામમાં લાગી ગઈ છે.

UP: મઉમાં સિલિન્ડર વિસ્ફોટથી બે માળનું મકાન ધરાશાયી, 13ના મોત

આ ઘટના અંગે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સંવેદના વ્યક્ત કરી છે. ડી.એમ અને એસ.પીને મુખ્યપ્રધાને સુચના આપી હતી કે, ઈજાગ્રસ્તોને ત્વરીત મેડિકલ સુવિધાઓ આપવામાં આવે.

Intro:Body:

gdfgdfgdf


Conclusion:
Last Updated : Oct 14, 2019, 12:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.