નવી દિલ્હી : અત્યાર સુધીમાં 1367 કોરોના દર્દીઓ રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 1045 દર્દીઓને સોમવાર સુધી રજા આપવામાં આવી હતી. જ્યારે 91 દર્દીઓના મોત નીપજ્યાં છે. હાલમાં આ હોસ્પિટલમાં બેડની સંખ્યા 500 છે, જેમાંથી હાલમાં 160 દર્દીઓ દાખલ છે.
![દિલ્હીની રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/dl-sh-01-1000patient-vis-dlc10034_06072020185254_0607f_1594041774_813.png)
હોસ્પિટલના 1000માં કોરોના દર્દી તરીકે રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી રજા આપતા શર્મા દંપતીને 2 જુલાઇએ જ ડિસ્ચાર્જ સ્લિપ મળી હતી, જેના પર નોડલ અધિકારી દ્વારા પણ સહી કરવામાં આવી હતી.