ETV Bharat / bharat

કોંગ્રેસે RSSના ડ્રેસમાં આગ લાગતી તસ્વીર કરી શેર, વિવાદ થયો

author img

By

Published : Sep 12, 2022, 3:07 PM IST

કોંગ્રેસ તરફથી ભારત જોડો યાત્રા ચાલી રહી છે. દરમિયાન, પાર્ટીએ એક તસવીર પોસ્ટ કરી જેનાથી ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. BJP વતી વળતો પ્રહાર કરતા પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું, 'આ 'ભારત જોડી યાત્રા' નથી પરંતુ 'ભારત તોડો યાત્રા' અને 'આગ લગાઓ યાત્રા' છે. કોંગ્રેસ પાર્ટીએ આવું પહેલીવાર નથી કર્યું. RSS DRESS ON FIRE, congress share RSS dress,controversy about RSS dress

કોંગ્રેસે RSSની ડ્રેસમાં આગ લાગતી તસ્વીર કરી શેર, જેને લઈને સર્જાયો વિવાદ
કોંગ્રેસે RSSની ડ્રેસમાં આગ લાગતી તસ્વીર કરી શેર, જેને લઈને સર્જાયો વિવાદ

નવી દિલ્હીઃ કોંગ્રેસ તરફથી ભારત જોડો યાત્રા (Bharat jodo yatra) ચાલી રહી છે. આ દરમિયાન, પાર્ટીએ એક તસવીર પોસ્ટ કરી જેનાથી ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસે આગ પર ખાકી રંગનો રંગ લગાવ્યો છે. કોંગ્રેસે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી કરેલી પોસ્ટમાં RSSના ડ્રેસમાં (controversy about RSS dress) લાગેલી આગની તસવીર શેર કરી છે. આ તસવીર દ્વારા કોંગ્રેસે RSS-BJP પર નિશાન સાધ્યું છે.

ભારત તોડો યાત્રા: ટ્વિટર પર તસવીર પોસ્ટ કરતા કોંગ્રેસે લખ્યું, દેશને નફરતના વાતાવરણમાંથી મુક્ત કરવાના અને RSS ભાજપ દ્વારા થયેલા નુકસાનને પૂર્ણ કરવાના લક્ષ્ય તરફ અમે એક-એક પગલું ભરી રહ્યા છીએ. આ અંગે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, 'આ 'ભારત જોડો યાત્રા' નથી પરંતુ 'ભારત તોડો યાત્રા' અને 'આગ લગાઓ યાત્રા' છે. કોંગ્રેસ પાર્ટીએ આવું પહેલીવાર નથી કર્યું. હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું કે, શું તમે આ દેશમાં હિંસા ઈચ્છો છો? કોંગ્રેસે આ તસવીર તાત્કાલિક હટાવી લેવી જોઈએ. આ અંગે પ્રતિક્રિયા આપતા ભાજપના સાંસદ ટી સૂર્યાએ કહ્યું કે, '1984માં કોંગ્રેસની આગમાં દિલ્હી સળગી ગઈ હતી. તેણે 2002માં ગોધરામાં 59 કાર સેવકોને જીવતા સળગાવી દીધા હતા. તેણે ફરીથી તેના ઇકોસિસ્ટમમાં હિંસા માટે હાકલ કરી છે.

કોંગ્રેસે ભાજપ પર દેશ તોડવાનો લગાવ્યો આરોપ: દિલ્હીમાં કોંગ્રેસના જયરામ રમેશે કહ્યું, 'હું ટી-શર્ટ કે અન્ડરવેરની વાત કરવા નથી માંગતો. જો તેઓ ભાજપ કન્ટેનર, જૂતા અથવા ટી-શર્ટને લઈને કોઈ મુદ્દો બનાવવા માંગે છે, તો તે દર્શાવે છે કે, તેઓ ડરી ગયા છે અને કંઈપણ કહી શકે છે. 'જૂઠ કી ફેક્ટરી' સોશિયલ મીડિયા (congress tweet about RSS) પર ઓવરટાઇમ ચાલી રહી છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે ભાજપ અને RSS પર નિશાન સાધતા કહ્યું હતું કે, 'ભારત જોડો યાત્રા' માત્ર ભાજપની વિભાજનકારી રાજનીતિની વિરુદ્ધ નથી, પરંતુ તેનો હેતુ દેશભરમાં પાર્ટી સંગઠનને બ્લોકથી રાજ્ય સ્તર સુધી પુનર્જીવિત કરવાનો છે. જયરામ રમેશે કહ્યું કે, આ યાત્રા એક "સાંભળવાની યાત્રા" છે, જ્યાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તમિલનાડુમાં કન્યાકુમારીથી જમ્મુ અને કાશ્મીર સુધીની તેમની 3,570 કિલોમીટરની યાત્રા દરમિયાન સામાન્ય લોકોની સમસ્યાઓ સાંભળશે.

  • "Congress fire burnt Delhi in 1984. It’s ecosystem burnt alive 59 karsevaks in Godhra in 2002.They've again given their ecosystem a call for violence.With Rahul Gandhi ‘fighting against Indian State’, Congress ceases to be party with faith in constitutional means," BJP MP T Surya pic.twitter.com/nM2AWPUXyO

    — ANI (@ANI) September 12, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભારત જોડો યાત્રાની મજાક: અહીં ભાજપ કોંગ્રેસની ભારત જોડો યાત્રાની (Bharat jodo yatra) મજાક ઉડાવી રહી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધીની આગેવાની હેઠળની કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા'ની મજાક ઉડાવતા કહ્યું હતું કે, જેઓ દેશને તોડવાનું કામ કરતા હતા તેઓ હવે આવી યાત્રાઓનું આયોજન કરી રહ્યા છે.

નવી દિલ્હીઃ કોંગ્રેસ તરફથી ભારત જોડો યાત્રા (Bharat jodo yatra) ચાલી રહી છે. આ દરમિયાન, પાર્ટીએ એક તસવીર પોસ્ટ કરી જેનાથી ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસે આગ પર ખાકી રંગનો રંગ લગાવ્યો છે. કોંગ્રેસે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી કરેલી પોસ્ટમાં RSSના ડ્રેસમાં (controversy about RSS dress) લાગેલી આગની તસવીર શેર કરી છે. આ તસવીર દ્વારા કોંગ્રેસે RSS-BJP પર નિશાન સાધ્યું છે.

ભારત તોડો યાત્રા: ટ્વિટર પર તસવીર પોસ્ટ કરતા કોંગ્રેસે લખ્યું, દેશને નફરતના વાતાવરણમાંથી મુક્ત કરવાના અને RSS ભાજપ દ્વારા થયેલા નુકસાનને પૂર્ણ કરવાના લક્ષ્ય તરફ અમે એક-એક પગલું ભરી રહ્યા છીએ. આ અંગે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, 'આ 'ભારત જોડો યાત્રા' નથી પરંતુ 'ભારત તોડો યાત્રા' અને 'આગ લગાઓ યાત્રા' છે. કોંગ્રેસ પાર્ટીએ આવું પહેલીવાર નથી કર્યું. હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું કે, શું તમે આ દેશમાં હિંસા ઈચ્છો છો? કોંગ્રેસે આ તસવીર તાત્કાલિક હટાવી લેવી જોઈએ. આ અંગે પ્રતિક્રિયા આપતા ભાજપના સાંસદ ટી સૂર્યાએ કહ્યું કે, '1984માં કોંગ્રેસની આગમાં દિલ્હી સળગી ગઈ હતી. તેણે 2002માં ગોધરામાં 59 કાર સેવકોને જીવતા સળગાવી દીધા હતા. તેણે ફરીથી તેના ઇકોસિસ્ટમમાં હિંસા માટે હાકલ કરી છે.

કોંગ્રેસે ભાજપ પર દેશ તોડવાનો લગાવ્યો આરોપ: દિલ્હીમાં કોંગ્રેસના જયરામ રમેશે કહ્યું, 'હું ટી-શર્ટ કે અન્ડરવેરની વાત કરવા નથી માંગતો. જો તેઓ ભાજપ કન્ટેનર, જૂતા અથવા ટી-શર્ટને લઈને કોઈ મુદ્દો બનાવવા માંગે છે, તો તે દર્શાવે છે કે, તેઓ ડરી ગયા છે અને કંઈપણ કહી શકે છે. 'જૂઠ કી ફેક્ટરી' સોશિયલ મીડિયા (congress tweet about RSS) પર ઓવરટાઇમ ચાલી રહી છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે ભાજપ અને RSS પર નિશાન સાધતા કહ્યું હતું કે, 'ભારત જોડો યાત્રા' માત્ર ભાજપની વિભાજનકારી રાજનીતિની વિરુદ્ધ નથી, પરંતુ તેનો હેતુ દેશભરમાં પાર્ટી સંગઠનને બ્લોકથી રાજ્ય સ્તર સુધી પુનર્જીવિત કરવાનો છે. જયરામ રમેશે કહ્યું કે, આ યાત્રા એક "સાંભળવાની યાત્રા" છે, જ્યાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તમિલનાડુમાં કન્યાકુમારીથી જમ્મુ અને કાશ્મીર સુધીની તેમની 3,570 કિલોમીટરની યાત્રા દરમિયાન સામાન્ય લોકોની સમસ્યાઓ સાંભળશે.

  • "Congress fire burnt Delhi in 1984. It’s ecosystem burnt alive 59 karsevaks in Godhra in 2002.They've again given their ecosystem a call for violence.With Rahul Gandhi ‘fighting against Indian State’, Congress ceases to be party with faith in constitutional means," BJP MP T Surya pic.twitter.com/nM2AWPUXyO

    — ANI (@ANI) September 12, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભારત જોડો યાત્રાની મજાક: અહીં ભાજપ કોંગ્રેસની ભારત જોડો યાત્રાની (Bharat jodo yatra) મજાક ઉડાવી રહી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધીની આગેવાની હેઠળની કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા'ની મજાક ઉડાવતા કહ્યું હતું કે, જેઓ દેશને તોડવાનું કામ કરતા હતા તેઓ હવે આવી યાત્રાઓનું આયોજન કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.