ETV Bharat / bharat

પુલવામા અથડામણ: AK47 રાઈફલ સાથે બે આતંકવાદીઓએ કર્યુ આત્મસમર્પણ

author img

By

Published : Jan 30, 2021, 10:12 AM IST

દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના લેલહર વિસ્તારમાં સુરક્ષા બળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થયુ હતું. આ અથડામણ દરમિયાન બે આતંકવાદીઓએ પોલીસ અને સુરક્ષા બળો સામે આત્મસર્પણ કર્યુ છે.

jammu kashmir
jammu kashmir
  • પુલવામા લેલહર વિસ્તારમાં ફાયરિંગ
  • આ ગોળીબાર દરમિયાન બે આતંકવાદીઓએ કર્યુ સમર્પણ
  • એક આતંવાદીને ગોળી વાગતા સારવાર હેઠળ

શ્રીનગરઃ દક્ષિણ કાશ્મીરના પુલવામાં જિલ્લાના લેલહર વિસ્તારમાં સુરક્ષા બળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થયુ હતું. આ અથડામણ દરમિયાન બે આતંકવાદીઓએ પોલીસ અને સુરક્ષા બળો સામે આત્મસર્પણ કર્યુ છે.

પુલવામામાં ફાયરિંગ

હિજબુલ મુજાહિદિન સંગઠન સાથે જોડાયેલા બે આતંકીવાદીઓએ પુલવામા જિલ્લાના લેલહર વિસ્તારમાં ફાયરિંગ કર્યુ હતું. આ ગોળીબાર દરમિયાન આતંવાદીઓએ સુરક્ષાબળો સામે આત્મસમર્પણ કર્યુ છે.

બે આતંકવાદીઓએ કર્યુ આત્મસર્પણ

એક અધિકારીએ આ અંગે જણાવ્યું કે ગોળીબાર દરમિયાન એસઓપી દ્વારા એક પ્રસ્તાવ આપ્યા બાદ બંને આતંકવાદીએ આત્મસમર્પણ કરી દીધુ હતું. અધિકારીના જણાવ્યા મુજૂ આતંકવાદીઓ પાસેથી બે AK47 રાઈફલ પણ હતી, જ જપ્ત કરવામાં આવી છે.

આત્મસમર્પણ કરનાર બે આંતકવાદીઓમાંથી એકને ફાયરિંગ દરમિયાન ગોળી વાગી છે, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આપને જણાવીએ કે પોલીસ અને સેનાની સંયુક્ત ટીમએ આતંકવાદીઓ અંગે ઈનપુટ મળ્યા હતા. ત્યાર બાદ તેમણે પલવામા જિલ્લામાં લેલહર વિસ્તારમાં ઈનપુટને આધારે સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું.

  • પુલવામા લેલહર વિસ્તારમાં ફાયરિંગ
  • આ ગોળીબાર દરમિયાન બે આતંકવાદીઓએ કર્યુ સમર્પણ
  • એક આતંવાદીને ગોળી વાગતા સારવાર હેઠળ

શ્રીનગરઃ દક્ષિણ કાશ્મીરના પુલવામાં જિલ્લાના લેલહર વિસ્તારમાં સુરક્ષા બળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થયુ હતું. આ અથડામણ દરમિયાન બે આતંકવાદીઓએ પોલીસ અને સુરક્ષા બળો સામે આત્મસર્પણ કર્યુ છે.

પુલવામામાં ફાયરિંગ

હિજબુલ મુજાહિદિન સંગઠન સાથે જોડાયેલા બે આતંકીવાદીઓએ પુલવામા જિલ્લાના લેલહર વિસ્તારમાં ફાયરિંગ કર્યુ હતું. આ ગોળીબાર દરમિયાન આતંવાદીઓએ સુરક્ષાબળો સામે આત્મસમર્પણ કર્યુ છે.

બે આતંકવાદીઓએ કર્યુ આત્મસર્પણ

એક અધિકારીએ આ અંગે જણાવ્યું કે ગોળીબાર દરમિયાન એસઓપી દ્વારા એક પ્રસ્તાવ આપ્યા બાદ બંને આતંકવાદીએ આત્મસમર્પણ કરી દીધુ હતું. અધિકારીના જણાવ્યા મુજૂ આતંકવાદીઓ પાસેથી બે AK47 રાઈફલ પણ હતી, જ જપ્ત કરવામાં આવી છે.

આત્મસમર્પણ કરનાર બે આંતકવાદીઓમાંથી એકને ફાયરિંગ દરમિયાન ગોળી વાગી છે, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આપને જણાવીએ કે પોલીસ અને સેનાની સંયુક્ત ટીમએ આતંકવાદીઓ અંગે ઈનપુટ મળ્યા હતા. ત્યાર બાદ તેમણે પલવામા જિલ્લામાં લેલહર વિસ્તારમાં ઈનપુટને આધારે સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.