ગુજરાત

gujarat

By

Published : Jul 15, 2020, 1:19 PM IST

ETV Bharat / videos

વડોદરામાં વાઘોડિયાના વેપારી મંડળનો મોટો નિર્ણય, બપોરે 3 વાગ્યા બાદ તમામ દુકાનો બંધ

વડોદરા: વાઘોડિયાના વેપારી મંડળ દ્વારા બપોરના ત્રણ વાગ્યા બાદ વાઘોડિયાની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે નિર્ણયથી પ્રથમ દિવસે જ વાઘોડિયાના વેપારીઓ દ્વારા નાના ગલ્લાઓ, શાકભાજી તેમજ મોટી દુકાનો બંધ જોવા મળી હતી. આ સફળતામાં નાના વેપારીઓથી માંડી મોટા વેપારીઓ સુધીના દુકાનદારોએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો. હાલમાં ચાલી રહેલ કોરોના વાઇરસને લઈને વાઘોડિયા તાલુકામાં કોરોના વાઇરસના વધુ કેસ ન થાય તે હેતુથી વેપારી દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details