'સુરમા સુરમા' માં જય સીન સાથે કામ કર્યા પછી ગુરુ રંધાવાએ કહ્યું..
મુંબઇ : પંજાબી ગાયક ગુરૂ રંધાવાનું હાલમાં જ રિલીઝ થયેલું 'સુરમા સુરમા' ઇન્ટરનેટ પર ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. ત્યારે પ્રેક્ષકોના મળેલા પ્રતિસાદથી ગુરૂ રંધાવાએ મીડિયા સાથે વાત કરી હતી. તેમજ ઇન્ટરનેશનલ સ્ટાર જય સીન સાથે કામ કરવાનો અનુભવ કહ્યો હતો. તે ઉપરાંત ચાહકોનો પણ આભાર માન્યો હતો.