ગુજરાત

gujarat

By

Published : Feb 7, 2020, 5:17 PM IST

ETV Bharat / state

ઉમરગામની ટેક્સટાઈલ કંપનીમાં ભીષણ આગ, જાનહાનિ નહીં

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલી હરીશ ટેક્સટાઈલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. અહીં પડેલા સુકા ઘાસના કચરાને સળગાવવા દરમિયાન આગની ઘટના બની હતી.

Umargam
ટેક્સટાઈલ કંપનીમાં ભીષણ આગ

વલસાડ: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલી હરીશ ટેક્સટાઈલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. પરંતુ મોટાપાયે વેસ્ટ કાપડ સળગી ગયું હતું. કંપનીમાં આગની ઘટના બન્યા બાદ કામદારોને સમયસર બહાર મોકલી દેવાતાં જાનહાનિ થઈ નહતી.

ઉમરગામની ટેક્સટાઈલ કંપનીમાં ભીષણ આગ

ABOUT THE AUTHOR

...view details