ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં CA અને CS માટે કારકિર્દી લક્ષી માર્ગદર્શન સેમીનારનું કરાયું આયોજન

મોરબી: નવકાર ઇન્સ્ટીટ્યુટ અમદાવાદ અને નવયુગ કરિયર એકેડમીના સંયુક્ત ઉપક્રમે CA, CS બનવા માટે કારકિર્દી લક્ષી માર્ગદર્શન સેમીનારનું આયોજન આજે સાંજે ૫ કલાકે ટાઉન હોલ મોરબી ખાતે કરવામાં આવ્યું છે.

By

Published : Mar 20, 2019, 12:41 PM IST

સ્પોટ ફોટો

સેમીનારમાં વિદ્યાર્થીઓઓને CA, CSબનવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. જેમાં અમદાવાદના ખ્યાતનામ CAઅને વક્તા નિખિલ ગુપ્તા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડશે. આસેમીનારમાં નવકાર ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર હિતેશભાઈ શાહ અને નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબીના પ્રમુખ પી ડી કાંજીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details