ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છનું આ મકાન જોઈને ચોક્કસ કહેશો વાહ ખુબ સરસ

કચ્છ : અંજાર શહેરમાં એક ડોક્ટર દંપતી પોતાના બંગલામાં તેમજ ક્લિનિકમાં ગાયના છાણનું લીંપણ કરાયું છે એટલું જ નહીં લોકો પોતાના ઘરે લઈ પણ કરે એવો સંદેશ આપવા માટે પોતાની કાર પર લીંપણ પણ કરાયું છે. આજના આધુનિક જમાનામાં લોકો ડિજિટલ અને આધુનિકતા તરફ વળ્યા છે, ત્યારે આ પ્રયાસ પ્રેરણાદાયી છે. જુઓ, વિશેષ અહેવાલ

By

Published : Jan 22, 2020, 4:46 PM IST

કચ્છનું આ મકાન જોઈને ચોક્કસ કહેશો વાહ ખુબ સરસ
કચ્છનું આ મકાન જોઈને ચોક્કસ કહેશો વાહ ખુબ સરસ

ભારતીય સંસ્કૃતિમાં કામધેનુ માતા ગાયના છાણને પણ ઉત્તમ માનવામાં આવે છે તેના અનેક ઉપયોગ છે. તેમાંથી ગાયના છાણમાંથી મકાન પર લાપી પણ કરવામાં આવે છે. એક જમાનામાં તે તમામ મકાનોમાં જોવા મળતું હતું પણ હવે જમાનો અલગ છે. પરંતુ, આજે પણ અનેક ગામડામાં તેનો ઉપયોગ થાય છે, ત્યારે કચ્છના અંજાર શહેરમાં રહેતા ડોક્ટર હિતેશ ઠક્કરે પોતાનું ઘર ક્લિનિક અને પોતાની કાર પર લીંપણ કરી સજાવટ કરે છે. ગાયના લીપણમાંથી અનેક ફાયદા સાથે પોઝિટિવ ઊર્જા મળે છે. તેઓ કારનો ઉપયોગ નથી કરતા પણ તે લોકો જાગૃતિ માટે કારણે છાણથી સજાવીને આંગણામાં રાખવામાં આવી છે.

સજાવેલો બંગલો
સજાવેલો બંગલો
આ મકાન જોઈને ચોક્કસ કહેશો વાહ ખુબ સરસ

ABOUT THE AUTHOR

...view details