પાણીની પરિસ્થિતિને લઇ અરવલ્લીના પ્રભારી સચિવે યોજી સમીક્ષા બેઠક
અરવલ્લી: જિલ્લાઓમાં જ્યારે પાણીની અછત સર્જાઈ રહી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પાણીની પરિસ્થિતિની સમીક્ષા પ્રભારી સચિવ આર એમ જાદવ એ કરી હતી.
પાણી પરિસ્થિતિને લઇ પ્રભારી સચિવ એ કરી સમીક્ષા
સમીક્ષા બેઠકમાં જુદા જુદા વિભાગના અધિકારીઓ દ્વારા પાણીની સમસ્યાને પહોંચી વળવા કલેકટરના માર્ગદર્શન હેઠળ લેવાયેલા પગલા અંગે ચર્ચા કરવામાં આવી હતી. પ્રભારી સચિવ એ જિલ્લા કલેકટર દ્વારા લેવાયેલા અસરકારક પગલાં વિશે સંતોષ વ્યક્ત કર્યો હતો.