ગુજરાત

gujarat

ETV Bharat / state

વાતાવરણના પલટા બાદ પણ કેરીનો મબલખ પાક થતાં ખેડૂતોમાં આનંદ

અમદાવાદઃ ચાલુ વર્ષે ગુજરાતમાં કેરીના પાકને અનુરૂપ વાતાવરણ રહ્યું છે, ત્યારે કેરીની દરેક જાતનો પાક પુષ્કળ પ્રમાણમાં થયેલો જોવા મળે છે. આંબા ઉપર મબલક પાક આવતા ખેડૂતોમાં ખુશીના લાગણી પ્રસરી છે.

By

Published : May 28, 2019, 2:46 PM IST

અમદાવાદમાં થયો કેરીનો મબલખ પાક

ખેડૂત અરવિંદ પટણી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ચાલુ વર્ષે કેરીનો મબલખ પાક થવાથી અને વાતાવરણનો પણ તેટલો જ આભાર માનવો રહ્યો. કેમકે આ વર્ષે કેરીના પાકને અનુરૂપ વાતાવરણ રહેતા પાક વધુ થયો છે.જેના કારણે આટલી પુષ્કળ પ્રમાણમાં કેરીઓ આંબા પર જોવા મળે છે.

વાતાવરણના પલટા બાદ પણ કેરીનો મબલખ પાક થતાં ખેડૂતોમાં આનંદ

ABOUT THE AUTHOR

...view details