ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરમતીના વેસ્ટેજ પાણીમાંથી પણ માછીમારી કરતા બાળકો

અમદાવાદ: સાબરમતી નદીમાં ઇન્દિરા બ્રિજ પાસે હાલમાં નદી ખાલી છે, પરંતુ તેમાં પણ થોડા એવા ભરાયેલા પાણીથી પણ કેટલાક પરિવારો ગુજરાન ચલાવતા હોય છે

By

Published : May 4, 2019, 3:24 PM IST

સાબરમતીના વેસ્ટેજ પાણીમાંથી પણ માછીમારી કરતા બાળકો

સાબરમતી નદીના વેસ્ટેજ પાણીમાંથી પણ લોકો પોતાનું ગુજરાન ચલાવે છે. આજ રોજ ઇન્દિરા બ્રિજ પાસે કેટલાક બાળકો આવા જ ભરાઈ રહેલા વેસ્ટેજ પાણીમાંથી માછીમારી કરતા જોવા મળ્યા હતા. એટલે કે ભરેલા પાણીમાંથી પણ માછીમારી કરીને ગુજરાન ચલાવી રહ્યા છે. તેવુ કહી શકાય

સાબરમતીના વેસ્ટેજ પાણીમાંથી પણ માછીમારી કરતા બાળકો

ABOUT THE AUTHOR

...view details