ગુજરાત

gujarat

ETV Bharat / international

મેક્સિકોમાં બસ દુર્ઘટના, 23 યાત્રાળુના મોત

મેકસિકોઃ શહેરમાં એક બસે ટ્રકને ટક્કર મારતા ગંભીર અક્સમાત સર્જાયો હતો. અક્સમાત બાદ બસમાં આગ લાગતા 23 કૈથલિક તીર્થયાત્રિકોનું મોત થયું છે.

By

Published : May 30, 2019, 12:35 PM IST

મેક્સિકોમાં બસ દુર્ઘટના, 23 તીર્થયાત્રિકોના મોત

મેકસિકોના વેરાક્રુઝમાં ગંભીર અક્સામત થયો હતો. મૈકસિક્ન પોલીસે જણાવ્યુ કે, યાત્રિકો મેક્સિકો સિટીના બ્રેસિલિકા ઓફ આવર લેડી ઓફ ગ્વાડાલૂપની યાત્રા કર્યા બાદ ટક્સટલાના દ્વીપ સમૂહમાં ઘરે પરત ફરી રહ્યા હતા.

ઘાયલ થયેલા લોકોમાં પાદરી પણ હાજર હતા. જેમને તીર્થયાત્રાનું આયોજન કર્યુ હતુ. તે પાદરીને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જેમની હાલત ગંભીર છે.

ABOUT THE AUTHOR

...view details