ગુજરાત

gujarat

By

Published : May 19, 2019, 11:44 PM IST

ETV Bharat / bharat

EXIT POLL 2019 પર દિગ્ગજોની પ્રતિક્રિયા

ન્યૂઝ ડેસ્ક: અંતિમ તબક્કાનું મતદાન સમાપ્ત થયા બાદ એક્ઝિટ પોલના આંકડા જાહેર થઈ રહ્યાં છે. જેમાં શરૂઆતના તારણોમાં NDAને બહુમત મળી રહી છે. વિવિધ દિગ્ગજોની શું રહી પ્રતિક્રિયા આવો જોઈએ.

ડીઝાઈન ફોટો

EXIT POLL 2019

મમતા બેર્નજી કહ્યું કે,હું આ Exit Poll પર વિશ્વાસ નથી કરતી. આના દ્વારા હજારો EVMની ફેરબદલી કરવાની અથવા બદલાવવાની યોજના છે. હું તમામ વિરોધ પક્ષોને એકસાથે, મજબૂત બનવાની અપીલ કરું છું. આપણે આ યુદ્ધ સાથે લડીશું.

દિગ્ગજોની પ્રતિક્રિયા


અંતિમ તબક્કાનું મતદાન સમાપ્ત થયા બાદ એક્ઝિટ પોલના આંકડા જાહેર થઈ રહ્યાં છે. જેમાં શરૂઆતના તારણોમાં NDAને બહુમત મળી રહી છે. આ અંગે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, NDAને બહુમત મળશે, ફરી એકવાર મોદી વડાપ્રધાન બનશે. ગુજરાતની લોકસભાની બેઠકો વિશે વાત કરતા CM વિજય રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતની તમામ બેઠકો પર ભાજપની જીત થશે.

*રુત્વિજ પટેલ-પ્રમુખ-પ્રદેશ યુવા ભાજપઃ-

દિગ્ગજોની પ્રતિક્રિયા



*આઈ.કે.જાડેજાએ કહ્યું કે, મમતા દીદી અને કાકોલિજીની હાર નિશ્ચિત છે. બંગાળ હવે મમતા દીદીથી મુક્ત થશે ડો. મૃણાલ કાંતિ દેબનાથજી સાથે કમળ ખિલશે.

દિગ્ગજોની પ્રતિક્રિયા

ABOUT THE AUTHOR

...view details