ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં મતદાન કરી પરત ફરતા મતદારોને નડ્યો અકસ્માત, 3ના મોત

મહારાષ્ટ્ર: ગઢચિરૌલી ખાતે આવેલા શંકરપુર ગામે ટ્રેક્ટરનું અકસ્માતમાં 3 મતદારોના મોત નિપજ્યાં છે, જ્યારે 9 લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી.

By

Published : Apr 11, 2019, 5:20 PM IST

સ્પોટ ફોટો

મહારાષ્ટ્રમાં આવેલા ગઢચિરૌલીના શંકરપુરા ગામે મતદાન કરીને પરત ફરી રહેલા મતદારો ટ્રેક્ટરમાં પરત ફરી રહ્યાં હતા. તે દરમિયાન ટ્રેક્ટર પલટી મારતા ટ્રેક્ટરમાં સવાર મતદારોમાંથી 3 મતદારોના મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય 9 મતદારને ગંભીર ઇજાઓ થઇ હતી. ત્યારે આ તમામ લોકોને પ્રાથમિક સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details