ગુજરાત

gujarat

By

Published : Sep 27, 2019, 5:24 PM IST

ETV Bharat / bharat

ભૂટાનમાં ભારતીય વાયુસેનાનું હેલીકોપ્ટર ક્રેશ, 2 પાયલોટના મોત

નવી દિલ્હી: ભારતીય વાયુસેનાનું હેલીકોપ્ટર ભૂટાનમાં યોન્ગફુલ્લામાં ક્રેશ થયુ છે. આ ઘટનામાં 2 પાયલોટના મોત નિપજ્યા છે.

ભૂટાનમાં ભારતીય વાયુસેનાનું હેલીકોપ્ટર ક્રેશ, 2 પાયલોટના મોત

ભારતીય સેનાના અધિકારી કર્નલ અમન આનંદ એ આ ઘટના વિશે જણાવ્યું કે, ભારતીય સેનાનું હેલિકોપ્ટર બપોરે 1 વાગ્યે યોન્ગફુલ્લાની પાસે ક્રેશ થયુ હતું. આ ઘટના 1 વાગ્યાની આસપાસ બની હતી જેને લઇને હેલીકોપ્ટર સાથે સંપર્ક તુટી ગયો હતો.

મળતી માહિતી મુજબ, ભૂટાનના યન્ગફુલ્લામાં ભારતીય સેનાના ચીતા હેલીકોપ્ટર ક્રેશ થયું છે. આ ઘટનામાં 2 પાયલોટના મોત નિપજ્યા છે. આ પાયલોટ ભારતીય સેના સાથે પ્રશિક્ષણ લઇ રહ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details