ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીરમાં IAFનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, પાયલટનું મોત

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના બડગાવમાં એક દુ:ખદ દુર્ધટના સર્જાય છે. જેમાં ભારતીય સેનાનું એક મિગ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. માહિતી મુજબ ઘટનામાં પાયલટનું મૃત્યું થયું છે.

By

Published : Feb 27, 2019, 1:42 PM IST

Updated : Feb 27, 2019, 5:01 PM IST

crash

મંગળવારે ભારતીય વાયુસેનાએ આતંકીઓ પર હુમલો કર્યો હતોં. ત્યારે બુધવારે વિમાન દુર્ઘટના સામે આવી હતી.

મળતી માહિતી અનુસાર અકસ્માતનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

Last Updated : Feb 27, 2019, 5:01 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details