મંગળવારે ભારતીય વાયુસેનાએ આતંકીઓ પર હુમલો કર્યો હતોં. ત્યારે બુધવારે વિમાન દુર્ઘટના સામે આવી હતી.
જમ્મુ કાશ્મીરમાં IAFનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, પાયલટનું મોત
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના બડગાવમાં એક દુ:ખદ દુર્ધટના સર્જાય છે. જેમાં ભારતીય સેનાનું એક મિગ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. માહિતી મુજબ ઘટનામાં પાયલટનું મૃત્યું થયું છે.
crash
મળતી માહિતી અનુસાર અકસ્માતનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.
Last Updated : Feb 27, 2019, 5:01 PM IST