ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બંગાળમાં બબાલ: ચૂંટણીપંચ એકશનમાં, આવતીકાલ રાતના 10 વાગ્યાથી પ્રચાર પર લગાવ્યો પ્રતિબંધ

ન્યૂઝ ડેસ્ક: ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન બંગાળમાં થયેલી હિંસાના કારણે ચૂંટણીપંચે કડક વલણ અપનાવ્યું છે. હિંસા દરમિયાન ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડવામાં આવી હતી. જે બાદ બંગાળના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે.

ફાઈલ ફોટો

By

Published : May 15, 2019, 8:18 PM IST

Updated : May 15, 2019, 10:45 PM IST

જેને ધ્યાનમાં લઈને ચૂંટણીપંચે આવતીકાલ રાતના 10 વાગ્યાથી ચૂંટણી પ્રચાર રૅલીઓ અને સભાઓ પર રોક લગાવી છે. આવતીકાલથી આ નિર્ણય લાગૂ થઈ થશે. હિંસાના કારણે બંગાળના ગૃહ સચિવને હટાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અંતિમ તબક્કામાં પશ્વિમ બંગાળની 9 બેઠકો પર મતદાન યોજાશે.

Last Updated : May 15, 2019, 10:45 PM IST

ABOUT THE AUTHOR

...view details