ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શપથ પહેલા જેટલીનો PM ને પત્ર, પ્રધાન ન બનાવવા કરી અપીલ - new delhi

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી મોટી જીત બાદ 30 મી મેના રોજ નરેન્દ્ર મોદી ફરી એક વાર વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. આ દરમિયાન અરુણ જેટલીએ વડા પ્રધાનને તેઓના નબળા સ્વાસ્થ્યને કારણે પ્રધાન ન બનાવવાની અપીલ કરી છે.

Jaitley

By

Published : May 29, 2019, 2:55 PM IST

30 મે ના રોજ નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે શપથ લેશે . આ સાથે જ તેઓના કેબિનેટના કેટલાયે પ્રધાનોને પણ શપથ લેવડાવવામાં આવી શકે છે.

શપથ પહેલા જેટલીનો PM ને પત્ર, મને ન બનાવો પ્રધાન

ABOUT THE AUTHOR

...view details