ETV Bharat / bharat

பள்ளி அருகே துரித உணவகத்துக்கு தடை? - பள்ளி அருகே துரித உணவகத்துக்கு தடை

டெல்லி: பள்ளி அருகே துரித உணவகம் அமைப்பதற்கு மத்திய அரசு தடை விதிக்க இருப்பதாக தகவல் வெளியாகியுள்ளது.

Junk Food
author img

By

Published : Nov 22, 2019, 1:35 AM IST

நவீன சமூகத்தில் துரித உணவகம் தவிர்க்க முடியாத ஒன்றாக மாறியுள்ளது. தெருவுக்கு ஒரு துரித உணவகம் அமைத்து மக்களின் வாழ்க்கையில் அது இன்றியமையாத ஒன்றாக மாறியுள்ளது. ஆனால், அது உடலுக்கு கேடு என மருத்துவர்கள் தொடர்ந்து விழிப்புணர்வு செய்துவருகின்றனர்.

முக்கியமாக, குழந்தைகள் துரித உணவகத்தில் சாப்பிடுவதால் பெரிய அளவில் பாதிப்படைவதாக பெற்றோர்கள் வேதனை தெரிவிக்கின்றனர். இந்நிலையில், பள்ளி அருகே 50 மீட்டர் தொலைவில், துரித உணவகம் அமைப்பதற்கு மத்திய அரசு தடை விதிக்க இருப்பதாக கூறப்படுகிறது.

நவீன சமூகத்தில் துரித உணவகம் தவிர்க்க முடியாத ஒன்றாக மாறியுள்ளது. தெருவுக்கு ஒரு துரித உணவகம் அமைத்து மக்களின் வாழ்க்கையில் அது இன்றியமையாத ஒன்றாக மாறியுள்ளது. ஆனால், அது உடலுக்கு கேடு என மருத்துவர்கள் தொடர்ந்து விழிப்புணர்வு செய்துவருகின்றனர்.

முக்கியமாக, குழந்தைகள் துரித உணவகத்தில் சாப்பிடுவதால் பெரிய அளவில் பாதிப்படைவதாக பெற்றோர்கள் வேதனை தெரிவிக்கின்றனர். இந்நிலையில், பள்ளி அருகே 50 மீட்டர் தொலைவில், துரித உணவகம் அமைப்பதற்கு மத்திய அரசு தடை விதிக்க இருப்பதாக கூறப்படுகிறது.

இதையும் படிங்க: உத்தவ் தாக்கரேவுக்கு எதிராக வாக்காளர் புகார்

Intro:Approved by panchal sir

નોંધ : નેશનલ માટે હિન્દી બાઈટ પણ મોકલી આપી છે...

ગાંધીનગર : વર્તમાન સમયમાં નાના બાળકોથી માંડીને મોટા ઉંમરના વ્યક્તિઓને ફાસ્ટ ફૂડ ખાવાનો ચસ્કો હોય છે પરંતુ હવે કેન્દ્ર સરકારની ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આગામી સમયમાં એવા નિયમ લાવવા જય રહ્યા છે કે જેમાં દેશ અને રાજ્યની તમામ શાળાની આસપાસ ના 50 મિટરની ત્રિજ્યામાં ફાસ્ટ ફૂડ વેચો ગુનો બનશે એટલે કે હવે શાળાની 50 મીટરની આસપાસની ત્રિજ્યામાં કોઇ પણ ફાસ્ટ ફૂડ વેચી શકાશે નહીં, ઉલ્લેખનીય છે કે, નિયમ લાગુ થયા બાદ શાળાની કેન્ટીનમાં પણ ફાસ્ટ ફૂડ નહીં રાખી શકાય.Body:આ બાબતે ગુજરાત રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર એચ.જી કોશિયા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ટૂંક સમયમાં ફાસ્ટ ફૂડ અંગે નિયમો જાહેર કરશે જેમાં શાળા ની આસપાસના 50 મીટરની ત્રિજ્યામાં કોઇ પણ વ્યક્તિ ફાસ્ટ ફૂડ ન વેચાણ કરી શકશે નહીં હેલ્થ એન્ડ ઇન્ડિયા અંતર્ગત દેશના તમામ બાળકો કેટલા ફાસ્ટ ફૂડથી દૂર રહે તેટલું તેમને સ્વાસ્થ્ય સારું રહે તેને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે જેમાં રાજ્ય સરકાર દ્વારા પણ આ નિયમો લાગુ કરવામાં આવશે જેથી ગુજરાતની તમામ શાળાની આસપાસના 50 મીટરની ત્રિજ્યામાં કોઇ પણ ફાસ્ટફૂડની લારી અથવા તો દુકાન શરૂ કરવાની પરવાનગી પણ નહીં આપવામાં આવે, જંક ફૂડના કારણે બાળકોને નુકશાન થાય છે. જ્યારે અત્યારે દેશમાં ડાયબીટીસ નું પ્રમાણ વધ્યું છે, બજારત દેશ વર્તમાન સમયમાં ડાયબીટીસ હબ બન્યું છે, ત્યારે ફાસ્ટ ફૂડમાં વધારે પડતું સુગર , સોલ્ટ અને ફેટ વધારે હોવાથી અને આ ખોરાક થી બાળકોને વિવિધ રોગ થાય તેવા તારણો બહાર આવ્યા છે. જેથી સ્વસ્થ ભારતના નિર્માણ માટે આ આયોજન છે.


બાઈટ... એચ.જી.કોશિયા.. કમિશ્નર ફૂડ & દ્રગ્સ વિભાગ Conclusion:ઉલ્લેખનીય છે કે ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 7 નવેમ્બરના રોજ સાઇટ પર ઓનલાઇન નોટિફિકેશન બહાર પાડ્યુ છે.. જેમાં જાહેર જનતા, તમામ વિભાગ, ફૂડ વિભાગ અને અન્ય લોકોના તથા શાળાઓ અને શેક્ષણિક સંસ્થાઓના મંતવ્ય મંગવામાં આવી રહ્યા છે. આમ, લોકોએ આપેલ સૂચનાને ધ્યાનમાં નિયમને મંજૂરી આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.