પુરીની જગન્નાથ રથયાત્રા વિશે રસપ્રદ વાતો...

By

Published : Jul 3, 2019, 4:32 PM IST

thumbnail

ન્યૂઝ ડેસ્કઃ સમગ્ર દુનિયામાં પ્રસિદ્ધ જગન્નાથ યાત્રા આ વર્ષે 4 જુલાઇએ નીકળવાની છે. આ યાત્રામાં ભગવાન જગન્નાથ પોતાના ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે માસીના ઘરે રહેવા જાય છે. ઓડિશા રાજ્યની ધાર્મિક નગરી પુરીની આ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ યાત્રામાં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ અને ભક્તો ઓડિશા સ્થિત પુરી પહોંચે છે અને રથયાત્રામાં જોડાય છે. જો તમે પણ આ રથયાત્રાનો ભાગ બનવા ઇચ્છો છો તો જાણો આ રથયાત્રા સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.