ETV Bharat / state

બારડોલીમાં મુખ્ય પ્રધાનના કાર્યક્રમમાં વલસાડ ડેપોની 31 એસટી બસ રવાના - Valsad updates

વલસાડઃ તારીખ 16ના રોજ બારડોલી ખાતે ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી એક વિશેષ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અનેક જિલ્લાઓમાંથી લોકોને લઈ જવા માટે એસટી બસ મંગાવવામાં આવી છે. જેમાં વલસાડ જિલ્લામાંથી પણ કુલ 31 જેટલી બસો રવાના થશે. જિલ્લામાંથી 31 જેટલી બસો આ કાર્યક્રમમાં જવાને કારણે નિયમિત ચાલતી ટ્રીપો પર તેની સીધી અસર પડશે અને કેટલાક રૂટ કેન્સલ પણ કરવા પડે એવી સંભાવના છે, ત્યારે ગુરૂવારના રોજ એસટીમાં મુસાફરી કરતા મુસાફરો માટે હાલાકીનો સામનો કરવો પડશે.

વલસાડઃ
વલસાડઃ
author img

By

Published : Jan 15, 2020, 10:47 PM IST

આવતીકાલે ગુરૂવારના રોજ બારડોલી ખાતે ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી એક વિશેષ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવી રહ્યા છે અને આ કાર્યક્રમમાં અનેક જિલ્લાઓમાંથી લોકોને લાવવા લઇ જવા માટે એસટી બસો મંગાવવામાં આવી છે. સરકારના નિર્ણયને કારણે અનેક ડેપોમાંથી લોકોને લાવવા લઇ જવા માટે બસો આ કાર્યક્રમમાં મોકલવામાં આવી છે.

વલસાડમાં કાલે અનેક એસ ટી ટ્રીપ રદ થઈ શકે છે, જાણો કેમ

જેમાં વલસાડ જિલ્લો પણ બાકાત રહ્યો નથી. વલસાડ જિલ્લામાંથી કુલ 31 જેટલી બસો રવાના કરવામાં આવી છે. વલસાડ એસટી ડેપોમાંથી 13 બસો વાપી ડેપોમાંથી 11 જેટલી બસો અને ધરમપુર ડેપોમાંથી 7 બસોનો સમાવેશ થાય છે. આમ વલસાડ જિલ્લામાંથી 31 જેટલી બસ મોકલવામાં આવી રહી છે. જેના કારણે ડેપોમાં બસોની સંખ્યા ઘટવાને કારણે નિયમિત દોડતી ટ્રીપો પર તેની સીધી અસર પડશે અને ગુરૂવારના રોજ રોજિંદા મુસાફરી કરતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે.

આવતીકાલે ગુરૂવારના રોજ બારડોલી ખાતે ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી એક વિશેષ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવી રહ્યા છે અને આ કાર્યક્રમમાં અનેક જિલ્લાઓમાંથી લોકોને લાવવા લઇ જવા માટે એસટી બસો મંગાવવામાં આવી છે. સરકારના નિર્ણયને કારણે અનેક ડેપોમાંથી લોકોને લાવવા લઇ જવા માટે બસો આ કાર્યક્રમમાં મોકલવામાં આવી છે.

વલસાડમાં કાલે અનેક એસ ટી ટ્રીપ રદ થઈ શકે છે, જાણો કેમ

જેમાં વલસાડ જિલ્લો પણ બાકાત રહ્યો નથી. વલસાડ જિલ્લામાંથી કુલ 31 જેટલી બસો રવાના કરવામાં આવી છે. વલસાડ એસટી ડેપોમાંથી 13 બસો વાપી ડેપોમાંથી 11 જેટલી બસો અને ધરમપુર ડેપોમાંથી 7 બસોનો સમાવેશ થાય છે. આમ વલસાડ જિલ્લામાંથી 31 જેટલી બસ મોકલવામાં આવી રહી છે. જેના કારણે ડેપોમાં બસોની સંખ્યા ઘટવાને કારણે નિયમિત દોડતી ટ્રીપો પર તેની સીધી અસર પડશે અને ગુરૂવારના રોજ રોજિંદા મુસાફરી કરતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે.

Intro:આવતીકાલે તારીખ 16 ના રોજ બારડોલી ખાતે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી એક વિશેષ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવી રહ્યા છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અનેક જિલ્લાઓમાં થી લોકોને લઈ જવા માટે એસટી બસ મંગાવવામાં આવી છે જેમાં વલસાડ જિલ્લામાંથી પણ કુલ ૩૧ જેટલી બસો રવાના થશે જિલ્લામાંથી ૩૧ જેટલી બસો આ કાર્યક્રમમાં જવાને કારણે રોજિંદી ચાલતી નિયમિત ટ્રીપો પર તેની સીધી અસર પડશે અને કેટલાક રૂટો કેન્સલ પણ કરવા પડે એવી સંભાવના છે ત્યારે ગુરૂવારના રોજ એસટીમાં મુસાફરી કરતા મુસાફરો માટે હાલાકીનો સામનો કરવો પડશે


Body:આવતીકાલે ગુરુવારના રોજ બારડોલી ખાતે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી એક વિશેષ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવી રહ્યા છે અને આ કાર્યક્રમમાં અનેક જિલ્લાઓમાં થી લોકોને લાવવા લઇ જવા માટે એસટી બસો મંગાવવામાં આવી છે સરકારના નિર્ણયને કારણે અનેક ડેપોમાંથી લોકોને લાવવા લઇ જવા માટે બસો આ કાર્યક્રમમાં મોકલવામાં આવી છે જેમાં વલસાડ જિલ્લો પણ બાકાત રહ્યો નથી વલસાડ જિલ્લામાંથી કુલ ૩૧ જેટલી બસો રવાના કરવામાં આવી છે વલસાડ એસટી ડેપોમાંથી 13 બસો વાપી ડેપોમાંથી ૧૧ જેટલી બસો અને ધરમપુર ડેપો માંથી 7 બસોનો સમાવેશ થાય છે આમ વલસાડ જિલ્લામાંથી ૩૧ જેટલી 203 ડેપોમાંથી મોકલવામાં આવી રહી છે જેના કારણે ડેપોમાં બસોની સંખ્યા ઘટવાને કારણે નિયમિત દોડતી ટ્રીપો પર તેની સીધી અસર પડશે અને ગુરુવારના રોજ રોજિંદા મુસાફરી કરતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે


Conclusion:નોંધનીય છે કે વલસાડમાં રોજિંદા 20 જેટલી trip નિયમિત રીતે દોડે છે અને હા 20 જેટલી ટ્રીપો માંથી 12 ટ્રીપો ને ગુરૂવારના રોજ અસર પહોંચે તેવી સંભાવના છે જોકે આ માટે ડેપો મેનેજર દ્વારા આયોજન તો કરવામાં આવ્યું છે પરંતુ અચાનક એક સાથે ૧૭ જેટલી બસો ડેપોમાંથી બારડોલી ખાતે મોકલવામાં આવનાર હોય ત્યારે આ સત્તર બસો ની ખોટ કઈ રીતે પૂર્વી એ પણ એક મુશ્કેલી ભર્યું કામ છે



note વીડિઓ વોઇસ ઓવર સાથે નો છે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.