ETV Bharat / state

વલસાડની BAPS સ્કૂલમાં NDRF અને ફાયર ટીમ દ્વારા ભૂકંપ અંગે યોજાઇ મોકડ્રીલ

author img

By

Published : Jul 18, 2019, 10:23 AM IST

વલસાડ: શહેરામાં આવેલી B.A.P.S સ્વામિનારાયણ સ્કૂલમાં N.D.R.F અને ફાયર ટીમ દ્વારા ભૂકંપ અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુદરતી આફત સામે કેવી રીતે રક્ષણ મેળવવું અને કેવી રીતે અન્યને બચાવવા તે બાબતે માહિતી આપવામાં આવી હતી.

વલસાડની શાળામાં ભૂકંપ અંગેની મોકડ્રિલ યોજાઈ

વલસાડના ધારાનગરમાં આવેલી B.A.P.S સ્વામિનારાયણ સ્કૂલમાં 6 N.D.R.Fની ટીમ દ્વારા ભૂકંપ અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભૂકંપ દરમિયાન બિલ્ડીંગમાં ફસાયેલા લોકોને કેવી રીતે બચાવવા તેમજ N.D.R.Fની ટીમ દ્વારા કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. તે અંગેની માહિતી સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આપવામાં આવી હતી.

વલસાડની શાળામાં ભૂકંપ અંગેની મોકડ્રિલ યોજાઈ

બિલ્ડીંગમાં ફસાયેલા લોકોને ઈન્ડિયાની ટીમ દ્વારા દોરડાની મદદથી કેવી રીતે બચાવવા તે અંગેની કામગીરી પણ બાળકોને બતાવવામાં આવી હતી. આપાતકાલિન સમયમાં કુદરતી આફતો દરમિયાન સ્વ બચાવ કેવી રીતે કરવો. તેમજ અન્ય ને કેવી રીતે સહાય કરીને બચાવવા તે અંગેની માહિતી બાળકોને અને શિક્ષકોને આપવામાં આવી હતી. ફાયર દ્વારા પણ એક ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આગ જેવી ઘટના સમયે આગ પર કાબૂ કેવી રીતે મેળવવો તે અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

N.D.R.Fના ડેપ્યુટી કમાન્ડર જી.એસ પાઠકે જણાવ્યું કે, કુદરતી હોનારત સમયે વિદ્યાર્થીઓ સ્વયં કેવી રીતે બચી શકે અને અન્યને કઈ રીતે બચાવી શકાય તે અંગેની માહિતી મોકડ્રીલ દ્વારા આપવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્કૂલના ડાયરેક્ટર માનસિંહ ઠાકુર તેમજ સ્કૂલના શિક્ષક અમિત સિંહ પરમાર સ્કૂલના તમામ શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભૂકંપ અંગેની મોકડ્રીલ નિહાળી હતી.

વલસાડના ધારાનગરમાં આવેલી B.A.P.S સ્વામિનારાયણ સ્કૂલમાં 6 N.D.R.Fની ટીમ દ્વારા ભૂકંપ અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભૂકંપ દરમિયાન બિલ્ડીંગમાં ફસાયેલા લોકોને કેવી રીતે બચાવવા તેમજ N.D.R.Fની ટીમ દ્વારા કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. તે અંગેની માહિતી સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આપવામાં આવી હતી.

વલસાડની શાળામાં ભૂકંપ અંગેની મોકડ્રિલ યોજાઈ

બિલ્ડીંગમાં ફસાયેલા લોકોને ઈન્ડિયાની ટીમ દ્વારા દોરડાની મદદથી કેવી રીતે બચાવવા તે અંગેની કામગીરી પણ બાળકોને બતાવવામાં આવી હતી. આપાતકાલિન સમયમાં કુદરતી આફતો દરમિયાન સ્વ બચાવ કેવી રીતે કરવો. તેમજ અન્ય ને કેવી રીતે સહાય કરીને બચાવવા તે અંગેની માહિતી બાળકોને અને શિક્ષકોને આપવામાં આવી હતી. ફાયર દ્વારા પણ એક ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આગ જેવી ઘટના સમયે આગ પર કાબૂ કેવી રીતે મેળવવો તે અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

N.D.R.Fના ડેપ્યુટી કમાન્ડર જી.એસ પાઠકે જણાવ્યું કે, કુદરતી હોનારત સમયે વિદ્યાર્થીઓ સ્વયં કેવી રીતે બચી શકે અને અન્યને કઈ રીતે બચાવી શકાય તે અંગેની માહિતી મોકડ્રીલ દ્વારા આપવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્કૂલના ડાયરેક્ટર માનસિંહ ઠાકુર તેમજ સ્કૂલના શિક્ષક અમિત સિંહ પરમાર સ્કૂલના તમામ શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભૂકંપ અંગેની મોકડ્રીલ નિહાળી હતી.

Intro:વલસાડ ખાતે આવેલી બી એ પી એસ સ્વામિનારાયણ સ્કૂલમાં આજે એન ડી આર એફ અને ફાયર દ્વારા ભૂકંપ અંગે એક મોક ડ્રિલ નું આયોજન થયું હતું જેમાં કુદરતી આફત સામે કેવી રીતે રક્ષણ મેળવવું અને કેવી રીતે અન્ય ને બચાવવા તે બાબતે માહિતી આપવામાં આવી હતી


Body:વલસાડના ધારાનગરમાં માં આવેલી બી એ પી એસ સ્વામિનારાયણ સ્કૂલમાં આજે 6 એન ડી આર એફ ની ટિમ દ્વારા ભૂકંપ અંગે મોકડ્રિલ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભૂકંપ દરમ્યાન બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને કેવી રીતે બચાવવા તેમજ એનડીઆરએફની ટીમ દ્વારા કયા કયા સાધન નો ઉપયોગ કરવામાં આવે છે તે અંગેની ઝીણવટ ભરી માહિતી સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકો અને આપવામાં આવી હતી સાથે સાથે બિલ્ડીંગના ત્રીજા માળે ફસાયેલા લોકોને ઈન્ડિયા ની ટીમ દ્વારા દોરડા વળે એમ કેમ રીતે કેવી રીતે બચાવવા તે અંગેની કામગીરી પણ બાળકોને બતાવવામાં આવી હતી આપાતકાલિન સમયમાં કુદરતી આફતો દરમ્યાન સ્વ બચાવ કેવી રીતે કરવો તેમજ અન્ય ને કેવી રીતે સહાય કરી ને બચાવવા તે અંગેની માહિતી બાળકોને અને શિક્ષકોને આપવામાં આવી હતી સાથે સાથે ફાયર દ્વારા પણ એક ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું હાવ જેવી ઘટના સમયે આગ પર કાબુ કેવી રીતે મેળવવો તે અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી એનડીઆરએફના ડેપ્યુટી કમાન્ડર જીએસ પાઠકે જણાવ્યું કે કુદરતી હોનારત સમયે વિદ્યાર્થીઓ સ્વયં કેવી રીતે બચી શકે અને અન્ય ને કઈ રીતે બચાવી શકાય તેમજ સહાયતા કરવા આવેલી ટીમને તેઓ કઈ રીતે મદદરૂપ થઇ શકે તે અંગેની સંપૂર્ણ માહિતી આજે મોકડ્રીલ દ્વારા આપવામાં આવી હતી આજે સ્કૂલમાં ભૂકંપનું મોકડ્રીલ કરવામાં આવ્યું હતું


Conclusion:સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્કૂલના ડાયરેક્ટર માનસિંહ ઠાકુર તેમજ સ્કૂલના શિક્ષક અમિત સિંહ પરમાર સ્કૂલના તમામ શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભૂકંપ અંગેની મોકડ્રીલ નિહાળી હતી અને આપાતકાલિન સમયમાં કેવી રીતે બચી શકાય તે અંગેની જાણકારી મેળવી હતી

બાઈટ 1 જી એસ પાઠક ડેમ્પ્યુટી કમાન્ડર એન ડી આર એફ

બાઈટ 2 અમિત સિંહ પરમાર સ્કૂલ શીક્ષક

બાઈટ 3 વિધાર્થી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.