ETV Bharat / state

વડોદરા ખાતે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પૂરગ્રસ્ત લોકોની લીધી મુલાકાત

author img

By

Published : Aug 4, 2019, 5:04 PM IST

વડોદરાઃ શહેરમાં વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ હતી, હજુ પણ શહેરના અમુક વિસ્તારોમાં વરસાદી પાણી ઓસર્યા નથી. તેવી સ્થિતિમાં લોકોને મળવા વડોદરા ખાતે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ મુલાકાત લીધી હતી.

વડોદરા ખાતે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પુર ગ્રસ્તોની લીધી મુલાકાત..

વડોદરાની મુલાકાતે આવેલા ચાવડા સરકીટ હાઉસ પહોંચ્યા હતા અને કોંગ્રેસના હોદ્દેદારો સાથે બેઠક કરી ત્યારબાદ પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ વિસ્તારોમાં લોકોની જે સમસ્યા છે તે સાંભળી હતી. જોકે આ પરિસ્થિતિમાં તંત્ર ક્યાં ઉણું છે, તેની સમીક્ષા કર્યા બાદ સરકાર પાસેથી જવાબ પણ માંગશે લોકો સુધી યોગ્ય સુવિધા પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવશે.

વડોદરા ખાતે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પુર ગ્રસ્તોની લીધી મુલાકાત..
અમિત ચાવડાએ જણાવ્યું તે કોંગ્રેસના કાર્યકરો પહેલા દિવસથી લોકોની વચ્ચે છે, ક્યાંકને ક્યાંક તંત્રના કામ નીવડી છે તે જોવા માટે લોકોની વચ્ચે આજે લોકોને મળ્યા હતા.

વડોદરાની મુલાકાતે આવેલા ચાવડા સરકીટ હાઉસ પહોંચ્યા હતા અને કોંગ્રેસના હોદ્દેદારો સાથે બેઠક કરી ત્યારબાદ પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ વિસ્તારોમાં લોકોની જે સમસ્યા છે તે સાંભળી હતી. જોકે આ પરિસ્થિતિમાં તંત્ર ક્યાં ઉણું છે, તેની સમીક્ષા કર્યા બાદ સરકાર પાસેથી જવાબ પણ માંગશે લોકો સુધી યોગ્ય સુવિધા પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવશે.

વડોદરા ખાતે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પુર ગ્રસ્તોની લીધી મુલાકાત..
અમિત ચાવડાએ જણાવ્યું તે કોંગ્રેસના કાર્યકરો પહેલા દિવસથી લોકોની વચ્ચે છે, ક્યાંકને ક્યાંક તંત્રના કામ નીવડી છે તે જોવા માટે લોકોની વચ્ચે આજે લોકોને મળ્યા હતા.
Intro:વડોદરા ખાતે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પુર ગ્રસ્તોની લીધી મુલાકાત..

Body:વડોદરા શહેરમાં વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઇ હતી હજુ પણ શહેરના અમુક વિસ્તારોમાં વરસાદી પાણી ઓસર્યા નથી.. તેવી સ્થિતિમાં લોકોને મળવા વડોદરા ખાતે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ વડોદરાની મુલાકાત લીધી હતી..

Conclusion:વડોદરાની મુલાકાતે આવેલા ચાવડા સરકીટ હાઉસ પહોંચ્યા હતા અને કોંગ્રેસના હોદ્દેદારો સાથે બેઠક કરી ત્યારબાદ પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી..આ વિસ્તારોમાં લોકોની જે સમસ્યા છે તે સાંભળી હતી..જોકે આ પરિસ્થિતિમાં તંત્ર ક્યાં ઉણું છે તેની સમીક્ષા કર્યા બાદ સરકાર પાસેથી જવાબ પણ માંગશે લોકો સુધી યોગ્ય સુવિધા પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવશે..

અમિત ચાવડાએ જણાવ્યું તે કોંગ્રેસના કાર્યકરો પહેલા દિવસથી લોકોની વચ્ચે છે ક્યાંકને ક્યાંક તંત્ર ના કામ નીવડી છે તે જોવા માટે લોકોની વચ્ચે આજે લોકોને મળ્યા હતા..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.