ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં વરસાદથી પાકને ભારે નુકસાન, સહાય માટે ખેડુતોની સરકાર પાસે માંગ - વરસાદથી પાકને ભારે નુકસાન

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં પડેલા વરસાદને કારણે ખેડૂતોની ચિંતાંમાં વધારો થયો છે. ત્યારે વરસાદના કરણે ખેતરમાં પાણી ભરાઈ ગયા હોવાથી ખેડૂતોનો ઉભો પાક બળી ગયો છે. મોટાભાગનો પાક નિષ્ફળ જતા ખેડૂતો સરકારની પાસે સહાયની આશા બાંધીને બેઠા છે.

Surendranagar
author img

By

Published : Nov 1, 2019, 1:32 PM IST

સતત વરસાદને કારણે અંદાજીત 150%થી વધુ વરસાદ તેમજ ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ વાવણી લાયક વિસ્તાર 6,36,137 હેક્ટર છે. જેની સામે 6,019,54 હેક્ટર વાવેતર કરવામાં આવ્યું છે. જેમા કપાસ 3, 55,091 હેક્ટર, મગફળી15,645 હેકટર, તલ 15,162 હેકટર, શાકભાજી5, 147 હેકટર, દિવેલા 68,648 હેકટર, અને ધાસચારો 1,33,295 હેકટર તેમજ બાકીના વિસ્તારોમાં અન્ય પાકોની વાવણી કરવામાં આવી છે.

સુરેન્દ્રનગરમાં વરસાદથી પાકને ભારે નુકસાન, સહાય માટે ખેડુતોની સરકાર પાસે માગ

પરંતુ વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. અને મોટાભાગનો પાક નિષ્ફળ જતા ખેડૂતો સરકારની પાસે સહાયની આશા બાધીને બેઠા છે.

સતત વરસાદને કારણે અંદાજીત 150%થી વધુ વરસાદ તેમજ ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ વાવણી લાયક વિસ્તાર 6,36,137 હેક્ટર છે. જેની સામે 6,019,54 હેક્ટર વાવેતર કરવામાં આવ્યું છે. જેમા કપાસ 3, 55,091 હેક્ટર, મગફળી15,645 હેકટર, તલ 15,162 હેકટર, શાકભાજી5, 147 હેકટર, દિવેલા 68,648 હેકટર, અને ધાસચારો 1,33,295 હેકટર તેમજ બાકીના વિસ્તારોમાં અન્ય પાકોની વાવણી કરવામાં આવી છે.

સુરેન્દ્રનગરમાં વરસાદથી પાકને ભારે નુકસાન, સહાય માટે ખેડુતોની સરકાર પાસે માગ

પરંતુ વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. અને મોટાભાગનો પાક નિષ્ફળ જતા ખેડૂતો સરકારની પાસે સહાયની આશા બાધીને બેઠા છે.

Intro:Body:Gj_snr_khedut memka_pkg_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુવલ : સ્ટોરી આઈડિયા
ફોર્મેટ : pkg

સુરેન્દ્રનગર જીલ્લામાં પડેલ વરસાદને કારણે ખેડૂતો નૅ ચિતા વધારી છે અંદાજીત 150%થી વધુ વરસાદ તેમજ ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ વાવણી લાયક વિસ્તાર 6,36,1 37 હેક્ટર છે. જેની સામે 6,019,54 હેક્ટર વાવેતર કરવામાં આવ્યું છે.જેમા કપાસ 3, 55,091 હેક્ટર, મગફળી15,645હેકટર, તલ 15,162 હેકટર,શાકભાજી5,147 હેકટર, દિવેલા 68,648 હેકટર, અને ધાસચારો 1,33,295હેકટર તેમજ બાકીના વિસ્તારોમાં અન્ય પાકોની વાવણી કરવામાં શાવી છે.પરંતુ વરસાદ ખેડૂતો ની ચિતા વધારી દીધી છે આવો જોઈએ સુરેન્દ્રનગર જીલ્લાના ખેડૂતો શુ કહી રહયા છે....

સુરેન્દ્રનગર જીલ્લામાં પડેલ વરસાદ ને લઈને ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે ખેડૂતો ના ઉભા પાક બળી ગયા છે સતત વરસાદ ને કા,ણે ખેતરો માથી પાણી હળવુ ન થતા ખેડૂતોનો મોટાભાગનો પાક નિષ્ફળ જતા ખેડૂતો સરકાર ની પાસે સહાયની આશા બાધીને બેઠા છે.

બાઇટ :
1.કિશોરભાઇ ડાભી (મંત્રી - સહકારી મંડળી ગામ, મેંમકા)
2. વાષુદેવભાઈ ચૌહાણ (ખેડૂત)
3. શામજીભાઈ કજરિયા (ખેડૂત)

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.