ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં પોલીસનો એક અનોખો અભિગમ, લોક દરબાર દ્વારા સમસ્યાઓનું નિરાકરણ - surendranagar

સુરેન્દ્રનગરઃ પોલીસની છાપ લોકોમાં સારી પડે અને લોકોને ન્યાય મળે તે હેતુથી સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દ્વારા એક તક પોલીસ કાર્યક્રમનુ આયોજન કર્યુ હતુ. જેમાં લોકોને પડતી વિવિધ સમસ્યાઓને જિલ્લા પોલીસ વડા તેમજ નાયબ પોલીસ અધિક્ષકે હાજર રહીને લોકોની સમસ્યાઓ સાંભળી હતી. તો આ સાથે તે સમસ્યાઓનું બને તેટલું ઝડપથી નિરાકરણ આવે તે માટે પોલીસ સતત તૈયાર છે. તેવું સુચન જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યું હતું.

ds
author img

By

Published : Jun 30, 2019, 3:18 PM IST

જિલ્લામાં વ્યાજના ખપ્પરમાં લોકોને જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે.ત્યારે આ બાબતની ગંભીર નોંધ લઇને જિલ્લા પોલીસ વડાએ ‘એક તક પોલીસ’ નામનો લોક દરબાર યોજવાનું આયોજન કર્યુ હતુ. જેમાં જિલ્લામાં છેલ્લા થોડા સમયથી લાયસન્સ વગર નાણાં ધીરવાનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે. તો વ્યાજના ચક્કરમાં ફસાયેલા લોકો મુદ્દલ કરતા વધુ રકમનું વ્યાજ ચૂકવી દે તેમ છતાં બહાર આવતા નથી.

સુરેન્દ્રનગર માં પોલીસનો એક અનોખો અભીગમ

છેલ્લા થોડા દિવસોમાં જ વ્યાજખોરોના ત્રાસથી રતનપરના યુવાને પત્ની અને પુત્રી સાથે ફિનાઇલ પી લેવાનો અને અણીન્દ્રાના ઉદ્યોગકારે ગળે ફાંસો ખાઇ લેવાના બનાવો પણ બન્યા હતો. ત્યારે જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડિયાએ સૌ પ્રથમવાર જિલ્લામાં વવ્યાજના ખપ્પરમાં ફસાયેલા લોકોને બહાર લાવવા લોકદરબારનું આયોજન કર્યું હતું. જેમાં ડીએસપી કચેરીના કમ્પાઉન્ડમાં આવેલા તાલીમભાવન ખાતે સવારે 10:00 થી સાંજના 5:00 કલાક સુધી એક તક પોલીસને નામે લોક દરબાર યોજવામાં આવ્યો હતો.

જેમાં સુરેન્દ્રનગર એ અને બી ડિવિઝન, જોરાવરનગર, મૂળી અને લખતર પોલીસ સ્ટેશનની હદમાં રહેતા લોકો રૂબરૂ આવીને પોલીસને પોતાની રજૂઆત કરી હતી. તો આ સાથે જે લોકો આ કાર્યક્રમમાં આવીને તેના વખાણ કરેલ, તેમજ લોકો દ્વારા દર મહિને જિલ્લામાં તેમજ રાજ્યના અન્ય જિલ્લામાં પણ આવા કાર્યક્રમો થવા જોઈએ તેવી આશા કરાય છે. જેથી સામાન્ય માણસ ને તેનો લાભ મળે અને અસામાજિક તત્વો સામે ઝડપી કાર્યવાહી થાય અને જે ગુંડા તત્વો સામે પોલીસ ઝડપી પગલાં લે.

આ તકે દરબારમાં ડીવાયએસપી, એલસીબી, એસઓજી તથા સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ હાજર રહેશે. તેમજ ડિવિઝન વાઇઝ યોજાનાર આ લોક દરબારમાં સુરેન્દ્રનગર બાદ ધ્રાંગધ્રા અને લીંબડી ડિવિઝનમાં પણ યોજાશે.

જિલ્લામાં વ્યાજના ખપ્પરમાં લોકોને જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે.ત્યારે આ બાબતની ગંભીર નોંધ લઇને જિલ્લા પોલીસ વડાએ ‘એક તક પોલીસ’ નામનો લોક દરબાર યોજવાનું આયોજન કર્યુ હતુ. જેમાં જિલ્લામાં છેલ્લા થોડા સમયથી લાયસન્સ વગર નાણાં ધીરવાનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે. તો વ્યાજના ચક્કરમાં ફસાયેલા લોકો મુદ્દલ કરતા વધુ રકમનું વ્યાજ ચૂકવી દે તેમ છતાં બહાર આવતા નથી.

સુરેન્દ્રનગર માં પોલીસનો એક અનોખો અભીગમ

છેલ્લા થોડા દિવસોમાં જ વ્યાજખોરોના ત્રાસથી રતનપરના યુવાને પત્ની અને પુત્રી સાથે ફિનાઇલ પી લેવાનો અને અણીન્દ્રાના ઉદ્યોગકારે ગળે ફાંસો ખાઇ લેવાના બનાવો પણ બન્યા હતો. ત્યારે જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડિયાએ સૌ પ્રથમવાર જિલ્લામાં વવ્યાજના ખપ્પરમાં ફસાયેલા લોકોને બહાર લાવવા લોકદરબારનું આયોજન કર્યું હતું. જેમાં ડીએસપી કચેરીના કમ્પાઉન્ડમાં આવેલા તાલીમભાવન ખાતે સવારે 10:00 થી સાંજના 5:00 કલાક સુધી એક તક પોલીસને નામે લોક દરબાર યોજવામાં આવ્યો હતો.

જેમાં સુરેન્દ્રનગર એ અને બી ડિવિઝન, જોરાવરનગર, મૂળી અને લખતર પોલીસ સ્ટેશનની હદમાં રહેતા લોકો રૂબરૂ આવીને પોલીસને પોતાની રજૂઆત કરી હતી. તો આ સાથે જે લોકો આ કાર્યક્રમમાં આવીને તેના વખાણ કરેલ, તેમજ લોકો દ્વારા દર મહિને જિલ્લામાં તેમજ રાજ્યના અન્ય જિલ્લામાં પણ આવા કાર્યક્રમો થવા જોઈએ તેવી આશા કરાય છે. જેથી સામાન્ય માણસ ને તેનો લાભ મળે અને અસામાજિક તત્વો સામે ઝડપી કાર્યવાહી થાય અને જે ગુંડા તત્વો સામે પોલીસ ઝડપી પગલાં લે.

આ તકે દરબારમાં ડીવાયએસપી, એલસીબી, એસઓજી તથા સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ હાજર રહેશે. તેમજ ડિવિઝન વાઇઝ યોજાનાર આ લોક દરબારમાં સુરેન્દ્રનગર બાદ ધ્રાંગધ્રા અને લીંબડી ડિવિઝનમાં પણ યોજાશે.

SNR
DATE : 29/06/19
VIJAY BHATT 


 સુરેન્દ્રનગર માં પોલીસનો એક અનોખો અભીગમ

 પોલીસની છાપ લોકોમાં સારી પડે અને લોકોને ન્યાય મળે તે માટે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દ્વારા એક તક પોલીસ ને કાર્યક્રમમાં લોકોને પડતી વિવિધ સમસ્યા ઓને આજે જિલ્લા પોલીસ વડા તેમજ નાયબ પોલીસ અધિક્ષક હાજર રહીને લોકોની સમસ્યાઓ સાંભળી હતી. સાથે તે સમસ્યાઓ ને બને તેટલું  ઝડપથી નિરાકરણ આવે તે માટે પોલીસ કામ પણ કરી આપવા માટે તૈયાર છે. તેવું સુચન જિલ્લા પોલીસ વડા દ્વારા કહેવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજના ખપ્પરમાં લોકોને જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે આ બાબતની ગંભીર નોંધ લઇને જિલ્લા પોલીસ વડાએ ‘એક તક પોલીસને’ નામનો લોક દરબાર યોજવાનું આયોજન આજરોજ કરેલ. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી લાયસન્સ વગર નાણાં ધીરવાનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે. વ્યાજના ચક્કરમાં ફસાયેલા લોકો મુદ્દલ કરતા વધુ રકમનું વ્યાજ ચૂકવી દે તેમ છતાં બહાર આવતાં નથી. ઉંચા વ્યાજે નાણાં ધીરનાર લોકો અંતે તેમની મિલકતો પર કબજો જમાવી બેસતા વ્યાજે નાણા લેનાર વ્યક્તિ એકેય બાજુનો રહેતો નથી. 
છેલ્લા થોડા દિવસોમાં જ વ્યાજખોરોના ત્રાસથી રતનપરના યુવાને પત્ની અને પુત્રી સાથે ફિનાઇલ પી લેવાનો અને અણીન્દ્રાના ઉદ્યોગકારે ગળે ફાંસો ખાઇ લેવાના બનાવો પણ બન્યા છે. ત્યારે જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડિયાએ સૌ પ્રથમવાર જિલ્લામાં વવ્યાજના ખપ્પરમાં ફસાયેલા લોકોને બહાર લાવવા લોકદરબારનું આયોજન કર્યું હતું. જેમાં આજે ડીએસપી કચેરીના કમ્પાઉન્ડમાં આવેલા તાલીમભાવન ખાતે સવારે ૧૦:૦૦ થી સાંજના ૫:૦૦ કલાક સુધી એક તક પોલીસને નામે લોક દરબાર યોજવામાં આવ્યો હતો.જેમાં સુરેન્દ્રનગર એ અને બી ડિવિઝન, જોરાવરનગર, મૂળી અને લખતર પોલીસ સ્ટેશનની હદમાં રહેતા લોકો રૂબરૂ આવીને પોલીસને પોતાની રજૂઆત કરી હતી. સાથે જે લોકો આ કાર્યક્રમમાં આવેલ તે લોકોએ પણ આ કાર્યક્રમ નું આયોજન થયેલ છે તેના વખાણ કરેલ અને દર મહિને જિલ્લામાં તેમજ રાજ્યના બીજા જિલ્લામાં પણ આવા કાર્યક્રમો થવા જોઈએ જેથી સામાન્ય માણસ ને તેનો લાભ મળે અને અ સામાજિક તત્વો સામે ઝડપી કાર્યવાહી થાય અને જે ગુંડા તત્વો સામે પોલીસ ઝડપી પગલાં લે.આ લોક દરબારમાં ડીવાયએસપી, એલસીબી, એસઓજી તથા સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ હાજર રહેશે. ડિવિઝન વાઇઝ યોજાનાર આ લોક દરબારમાં સુરેન્દ્રનગર બાદ ધ્રાંગધ્રા અને લીંબડી ડિવિઝનમાં પણ આવો જ કાર્યક્રમ કરવામાં આવનાર છે.    
 બાઇટ
 (૧) મહેન્દ્ર બગડીયા 
(જિલ્લા પોલીસ વડા સુરેન્દ્રનગર)
(૨) જયંતીભાઈ શાસ્ત્રી (અરજદાર)
(૩) મનીષભાઈ વાઘેલા (અરજદાર)
(૪) માલતીબેન વાઘેલા (અરજદાર)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.