ETV Bharat / state

ચોટીલા ખાતે લોહાણા સમાજની યોજાઇ બેઠક

author img

By

Published : Dec 23, 2019, 3:42 PM IST

સુરેન્દ્રનગર :  ચોટીલામાંથી લોહાણા સમાજની એક દિકરીની શિક્ષક ધવલ ત્રિવેદીએ અપહરણ કર્યું છે. જેને લઇને આ લંપટ શિક્ષકના ચુંગાલમાંથી છોડાવા માટે ચોટીલા ખાતે સમસ્ત લોહાણા મહાજનની બેઠક યોજાઇ હતી.

ચોટીલા ખાતે લોહાણા સમાજની બેઠક યોજાઇ
ચોટીલા ખાતે લોહાણા સમાજની બેઠક યોજાઇ

ચોટીલામાંથી એક દિકરીને લંપટ શિક્ષક ભગાડી ગયો હોવાને આજે સમય વીતિ ગયો છે છતા પણ તેની કોઇ ભાળ મળી નથી અને આ દિકરીના માતા પિતા હજુ તેની એકની એક દિકરીની રાહમાં જ બેઠા છે.

ચોટીલા ખાતે લોહાણા સમાજની બેઠક યોજાઇ

આજથી આશરે 17 મહીના પહેલા આ લંપટ શિક્ષક અપહરણ કરી અને દિકરીને લઇ ગયો હતો જેની આજ સુધી કોઇ પણ ભાળ મળી નથી જેને લઇને સમાજના આગેવાનો અને માતા પિતા સહિતાઓનું આજે ચોટીલા ખાતે સંમેલન યોજ્યુ હતું, જેમાં તેઓએ સરકાર પાસે એક માંગણી કરી હતી કે દિકરીને પરત લઇ આવે જેવી દિકરીના માતા પિતા અને સમગ્ર સમાજે માગ કરી છે જો સરકાર વહેલામાં વહેલી તકે કોઇ પણ પ્રકારની કાર્યવાહી નહી કરે તો ગાંધીનગરમાં જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ચોટીલામાંથી એક દિકરીને લંપટ શિક્ષક ભગાડી ગયો હોવાને આજે સમય વીતિ ગયો છે છતા પણ તેની કોઇ ભાળ મળી નથી અને આ દિકરીના માતા પિતા હજુ તેની એકની એક દિકરીની રાહમાં જ બેઠા છે.

ચોટીલા ખાતે લોહાણા સમાજની બેઠક યોજાઇ

આજથી આશરે 17 મહીના પહેલા આ લંપટ શિક્ષક અપહરણ કરી અને દિકરીને લઇ ગયો હતો જેની આજ સુધી કોઇ પણ ભાળ મળી નથી જેને લઇને સમાજના આગેવાનો અને માતા પિતા સહિતાઓનું આજે ચોટીલા ખાતે સંમેલન યોજ્યુ હતું, જેમાં તેઓએ સરકાર પાસે એક માંગણી કરી હતી કે દિકરીને પરત લઇ આવે જેવી દિકરીના માતા પિતા અને સમગ્ર સમાજે માગ કરી છે જો સરકાર વહેલામાં વહેલી તકે કોઇ પણ પ્રકારની કાર્યવાહી નહી કરે તો ગાંધીનગરમાં જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Intro:Body:Gj_snr_yuvti Apaharn mamalo_abbb_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુવલ : સ્ટોરી આઈડિયા
ફોર્મેટ : avbbb

ચોટીલાની માથી લોહાણા સમાજની એકને એક દિકરી નિધી ખખ્ખર ને અપહરણકાર લંપટ શિક્ષક ધવલ ત્રિવેદી ની ચુંગાલમાંથી પરત લાવવા ચોટીલા ખાતે સમસ્ત લોહાણા મહાજનની બેઠક ચોટીલા ખાતે રધુવંશી સમાજની સંમેલન યોજાયુ...

અપહરણકાર લંપટ શિક્ષક આવી અનેક બાળાઓને ફસાવી ચુકેલ છે આવાજ ગૂનામાં માનસિક વિકૃતિ ધરાવતો આરોપી આજીવન કેદની સજા ભોગવતો હતો જેને પેરોલ પર છુટીને ચોટીલામાં નવમી દિકરી ને ફસાવી ગત તા. 11/8/18 નાં અપહરણ કરી ગયેલ છે જેની તપાસ હાલ સીબીઆઈ કરી રહેલ છે. સીબીઆઈ તપાસને સાત માસ થયા છતા કોઇ ભાળ મળેલ નથી ત્યારે આ દિકરીને પરત લાવવા સમગ્ર ગુજરાતનાં રઘુવંશી સમાજ ચોટીલા ખાતે બેઠકમાં એવો સુર વ્યક્ત કરેલ છે કે કેન્દ્રમાં બેસેલ નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઇ સીબીઆઈ ને છુટોદોર મુકી અમારી દિકરી પરત લાવવા દબાણ કરે તેવી માંગ કરેલ છે. આવનાર દિવસોમાં સમગ્ર રાજ્યનાં રઘુવંશી રોડ ઉપર ઉતરશે, ગાંધીનગર કુચ કરવા જેવા ઉગ્ર કાર્યક્રમ હાથ ધરશે તેવો ભાવ વ્યક્ત કરેલ છે. જ્યાં સુધી દિકરી પરત નહી આવે ત્યાં સુધી હવે લોહાણા મહાજન સમાજ લડત ચાલુ રાખશે.લોહાણા મહાપરિષદ, રઘુવંશી સમાજ.લોહાણા મહાજન સહિત વિવિધ રઘુવંશી સમાજ ની સામાજીક સંસ્થાઓનાં અગ્રણીઓ સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રના આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સરકાર દ્રારા બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરવામાં આવે પરંતુ ગુજરાત સરકાર દ્રારા17મહીના થવા છતા નિધી ભાળ કે પગેરું નથી શોધી શકયા ત્યારે સરકાર બેટી બચાવો અને બેટી પઢાઓના નામે રાજકારણ ન કરવુ જોઈએ અને યુવતિના પિતાએ આગામી સમયમાં પોતાની પુત્રી પરત નહી આવે તો પિતા આત્મહત્યા ની પણ ચિમકી ઉચ્ચારી છે.સીબીઆઈ 7 મહીના થવા છતા કોઈ ભાળ નથી મળી.તેથી હવે પરિવાર પણ લાચાર બન્યો છે.

બાઈટ.
કિતિબેન(નિધીના માતા)
મુકેશ ભાઈ(નિધીના પિતા)
મુકેશ ભાઈ(સમાજ આગેવાન)
સતુભા(પડધરી,રાજકોટ)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.