ETV Bharat / state

સાબરકાંઠામાં ગાંધીપ્રતિમાનું અનાવરણ, આદિજાતી પ્રધાન ગણપત વસાવા રહ્યા ઉપસ્થિત - Sabarkantha news today

સાબરકાંઠાઃ સમગ્ર દેશમાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે "સ્વચ્છતા એ જ સેવા" કાર્યક્રમની ઉજવણી કરાઈ છે. આદિજાતિ વિકાસ પ્રધાન ગણપત વસાવા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા, તેમણે ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતુ.

ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી
author img

By

Published : Oct 2, 2019, 7:37 PM IST

સાબરકાંઠાના હિંમતનગરમાં ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમ પૂર્વે પ્રધાન ગણપતસિંહ વસાવાએ મોતીપુરા સર્કલ ખાતે ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરી શહેરના માર્ગોની સફાઇ કરી શ્રમદાન થકી સ્વચ્છતાનો સંદેશ નગરજનોને આપ્યો હતો.

આદિજાતિ વિકાસ પ્રધાન ગણપતસિંહ વસાવા
ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી
આદિજાતિ વિકાસ પ્રધાન ગણપતસિંહ વસાવા
ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી
આદિજાતિ વિકાસ પ્રધાન ગણપતસિંહ વસાવા
ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી

ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, ગાંધીજીએ દેશવાસીઓને માત્ર અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ આપવાનું કામ કર્યુ નથી, પરંતુ તેની સાથે સમગ્ર દેશને સ્વચ્છતાના આગ્રહી બનાવી દેશને વિકસિત બનાવાની કલ્પના કરી હતી. સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સ્વપ્નને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સાકાર કરવા કટિબધ્ધ બન્યા છે ત્યારે ગામે ગામ અને શહેર-શહેર આ અભિયાનમાં સહભાગી બને તે જરૂરી હોવાનું ઉમેર્યુ હતું.

સાબરકાંઠાના હિંમતનગરમાં ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમ પૂર્વે પ્રધાન ગણપતસિંહ વસાવાએ મોતીપુરા સર્કલ ખાતે ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરી શહેરના માર્ગોની સફાઇ કરી શ્રમદાન થકી સ્વચ્છતાનો સંદેશ નગરજનોને આપ્યો હતો.

આદિજાતિ વિકાસ પ્રધાન ગણપતસિંહ વસાવા
ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી
આદિજાતિ વિકાસ પ્રધાન ગણપતસિંહ વસાવા
ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી
આદિજાતિ વિકાસ પ્રધાન ગણપતસિંહ વસાવા
ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી

ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, ગાંધીજીએ દેશવાસીઓને માત્ર અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ આપવાનું કામ કર્યુ નથી, પરંતુ તેની સાથે સમગ્ર દેશને સ્વચ્છતાના આગ્રહી બનાવી દેશને વિકસિત બનાવાની કલ્પના કરી હતી. સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સ્વપ્નને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સાકાર કરવા કટિબધ્ધ બન્યા છે ત્યારે ગામે ગામ અને શહેર-શહેર આ અભિયાનમાં સહભાગી બને તે જરૂરી હોવાનું ઉમેર્યુ હતું.

Intro:સમગ્ર દેશમાં મહાત્મા ગાધીજીની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે "સ્વચ્છતા એ જ સેવા" કાર્યક્રમની ઉજવણી આદિજાતિ વિકાસ પ્રધાન ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. જેમાં ગાંધીબાપુની પ્રતિમાનું અનાવરણ કરાયું હતુંBody:સાબરકાંઠાના હિંમતનગરમાં ટાઉન હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમ પૂર્વે મંત્રી ગણપતસિંહ વસાવાએ મોતીપુરા સર્કલ ખાતે ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરી શહેરના માર્ગોની સફાઇ કરી શ્રમદાન થકી સ્વચ્છતાનો સંદેશ નગરજનોને આપ્યો હતો.
જેમાં તેમને જણાવ્યું હતું કે ગાંધીજીએ દેશવાસીઓને માત્ર અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ આપવાનું કામ કર્યુ નથી પરંતુ તેની સાથે સમગ્ર દેશને સ્વચ્છતાના આગ્રહી બનાવી દેશને વિકસિત બનાવાની કલ્પના કરી હતી. સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સ્વપ્નને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સાકાર કરવા કટિબધ્ધ બન્યા છે ત્યારે ગામે ગામ અને શહેર-શહેર આ અભિયાનમાં સહભાગી બને તે જરૂરી હોવાનું ઉમેર્યુ હતું.Conclusion:જોકે હજી સુધી છેવાડાના વ્યક્તિ સુધી સ્વચ્છતાનો સંદેશ પહોંચ્યો નથી એ વહીવટીતંત્ર માટે પણ શરમજનક બાબત છે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.