ETV Bharat / state

કલમ 370 રદ થતા રાજકોટમાં શિવજીને અખંડ ભારતનો શણગાર કરાયો - અખંડ ભારત

રાજકોટઃ કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ દેશના અભિન્ન અંગ ગણાતા જમ્મુ કાશ્મીરમાંથી 35-A અને કલમ-370ને દૂર કરવામાં આવી છે. જેથી દેશની જનતા ખૂબ જ ખુશ છે અને વિવિધ રીતે તેની ઊજવણી કરી રહી છે.

intact india
author img

By

Published : Aug 13, 2019, 9:18 AM IST

સાથે જ દેશભરમાં ઠેર ઠેર લોકો દ્વારા કેન્દ્ર સરકારના આ નિર્ણયની પ્રશંસા કરવા આવી રહી છે. જેના ભાગ રૂપે રાજકોટમાં પણ રૈયા ચોકડી નજીક આવેલ ઓમકારેશ્વર મહાદેવના મંદિરમાં ભક્તો દ્વારા અખંડ ભારતનો શણગાર કરવામાં આવ્યો હતો. શિવજીને અદભુત શણગાર કરવામાં આવતા સ્થાનિકોમાં પણ શિવભક્તિ સાથે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. હાલ આ શિવલિંગ રાજકોટવાસીઓમાં આકર્ષકનું કેન્દ્ર બન્યું હતું.

રાજકોટમાં શિવજીને અખંડ ભારતનો શણગાર કરાયો

સાથે જ દેશભરમાં ઠેર ઠેર લોકો દ્વારા કેન્દ્ર સરકારના આ નિર્ણયની પ્રશંસા કરવા આવી રહી છે. જેના ભાગ રૂપે રાજકોટમાં પણ રૈયા ચોકડી નજીક આવેલ ઓમકારેશ્વર મહાદેવના મંદિરમાં ભક્તો દ્વારા અખંડ ભારતનો શણગાર કરવામાં આવ્યો હતો. શિવજીને અદભુત શણગાર કરવામાં આવતા સ્થાનિકોમાં પણ શિવભક્તિ સાથે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. હાલ આ શિવલિંગ રાજકોટવાસીઓમાં આકર્ષકનું કેન્દ્ર બન્યું હતું.

રાજકોટમાં શિવજીને અખંડ ભારતનો શણગાર કરાયો
Intro:રાજકોટઃ કલમ 370 રદ થતા રાજકોટમાં શિવજીને અખંડ ભારતનો શણગાર કરાયો

રાજકોટઃ કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ દેશના અભિન્ન અંગ ગણાતા એવા જમ્મુ કાશ્મીરમાંથી 35A અને 370ની કલમને દૂર કરવાની કાર્યવાહ કરવામાં આવી છે. જેને લાઈમે દેશભરમાં ઠેર ઠેર લોકો દ્વારા કેન્દ્ર સરકારના આ નિર્ણયની પ્રશંસા કરવા આવી રહી છે. જેના ભાગ રૂપે રાજકોટમાં પણ રૈયા ચોકડી નજીક આવેલ ઓમકારેશ્વર મહાદેવના મંદિરમાં ભક્તો દ્વારા અખંડ ભારતનો શણગાર કરવામાં આવ્યો હતો. શિવજીને અદભુત શણગાર કરવામાં આવતા સ્થાનિકોમાં પણ શિવભક્તિ સાથે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ રાજકોટવાસીઓમાં આકર્ષકનું કેન્દ્ર બન્યું હતું.

બાઈટ- શંભુભાઈ ત્રિવેદી, પૂજારીBody:રાજકોટઃ કલમ 370 રદ થતા રાજકોટમાં શિવજીને અખંડ ભારતનો શણગાર કરાયો

રાજકોટઃ કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ દેશના અભિન્ન અંગ ગણાતા એવા જમ્મુ કાશ્મીરમાંથી 35A અને 370ની કલમને દૂર કરવાની કાર્યવાહ કરવામાં આવી છે. જેને લાઈમે દેશભરમાં ઠેર ઠેર લોકો દ્વારા કેન્દ્ર સરકારના આ નિર્ણયની પ્રશંસા કરવા આવી રહી છે. જેના ભાગ રૂપે રાજકોટમાં પણ રૈયા ચોકડી નજીક આવેલ ઓમકારેશ્વર મહાદેવના મંદિરમાં ભક્તો દ્વારા અખંડ ભારતનો શણગાર કરવામાં આવ્યો હતો. શિવજીને અદભુત શણગાર કરવામાં આવતા સ્થાનિકોમાં પણ શિવભક્તિ સાથે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ રાજકોટવાસીઓમાં આકર્ષકનું કેન્દ્ર બન્યું હતું.

બાઈટ- શંભુભાઈ ત્રિવેદી, પૂજારીConclusion:રાજકોટઃ કલમ 370 રદ થતા રાજકોટમાં શિવજીને અખંડ ભારતનો શણગાર કરાયો

રાજકોટઃ કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ દેશના અભિન્ન અંગ ગણાતા એવા જમ્મુ કાશ્મીરમાંથી 35A અને 370ની કલમને દૂર કરવાની કાર્યવાહ કરવામાં આવી છે. જેને લાઈમે દેશભરમાં ઠેર ઠેર લોકો દ્વારા કેન્દ્ર સરકારના આ નિર્ણયની પ્રશંસા કરવા આવી રહી છે. જેના ભાગ રૂપે રાજકોટમાં પણ રૈયા ચોકડી નજીક આવેલ ઓમકારેશ્વર મહાદેવના મંદિરમાં ભક્તો દ્વારા અખંડ ભારતનો શણગાર કરવામાં આવ્યો હતો. શિવજીને અદભુત શણગાર કરવામાં આવતા સ્થાનિકોમાં પણ શિવભક્તિ સાથે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ રાજકોટવાસીઓમાં આકર્ષકનું કેન્દ્ર બન્યું હતું.

બાઈટ- શંભુભાઈ ત્રિવેદી, પૂજારી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.