ETV Bharat / state

પોરબંદરમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે આપઘાત કર્યો, 6 વિરુદ્ધ નોંધાઈ ફરીયાદ

author img

By

Published : Jul 1, 2019, 6:48 PM IST

પોરબંદર: હાલ વ્યાજખોરોનો આતંક વધતો જાય છે. ત્યારે 5 દિવસ પહેલા એક યુવાને જીંદગીથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાનું તેના પરિવારજનોએ પોલીસમાં જાહેર કર્યુ હતું. પરંતુ 5 દિવસ બાદ હવે મૃતકના ભાઇએ ફરિયાદ નોંધાવી છે કે વ્યાજખોરોથી કંટાળીને તેના ભાઈએ આપઘાત કર્યો છે. જેમાં એક મહિલા સહિત 6 સામે ફરિયાદ નોંધવી છે.

પોરબંદર

પોરબંદરમાં રહેતા કપિલ ખંડેરીયા (ઉ 35) એ થોડા દિવસો પહેલા ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડાતા સારવાર દરમિયાન તેનું મોત નિપજયું હતું. જે તે સમયે તેના ભાઇ દીપેશે તેના ભાઇએ જીંદગીથી કંટાળીને આ પગલું ભર્યુ છે તેવું પોલીસને જણાવ્યું હતું પરંતુ હવે દીપેશે તેના ભાઇ કપીલે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો છે એવા પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જેમાં તેણે બિરલા કોલોનીમાં રહેતા વછરાજ ફાઇનાન્સવાળા કેશુ ઓડેદરા, ભારતીય વિદ્યાલય પાસે રહેતા અર્જુન મકવાણા, સત્યનારાયણ મંદિર પાસે રહેતી તરૂબેન ગોસ્વામી તથા તેના સબંધી અશ્વિન ગોસ્વામી, છાંયાના રાજુ કરશન ગોઢાણીયા અને ખાખચોકના મિલન જગદીશ બથીયા વગેરે પાસેથી કપીલે 10 થી 1પ ટકાના વ્યાજે અમુક રૂપિયા લીધા હતા અને મુળ રકમ વ્યાજ સહિત ભરપાઇ કરી દીધી હોવા છતાં આરોપીઓ વ્યાજના તથા પેનલ્ટીના રૂપિયા આપવા કપીલને અવાર-નવાર ફોન તથા મેસેજ કરી દબાણ કરતા હતા.

આથી આ બધાના ત્રાસથી કપીલને ઝેરી દવા પી ને આત્મહત્યા કરવાની ફરજ પડી છે તેવો ગુનો નોંધાતા નાણા ધીરધાર અધિનિયમની કલમ ઉપરાંત યુવાનને મરવા માટે મજબુર કર્યાની કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જયારે વ્યાજખોરોના ત્રાસના લીધે મૃતકે આપઘાત કર્યો હતો તો પાંચ દિવસ બાદ તેના ભાઈ એ કેમ ફરિયાદ નોંધાવી શું મૃતકના ભાઈ પર પણ દબાણ હતું ? અને મૃતક પાસેથી સુસાઇડ નોટ પણ નથી મળી આ બાબતને લઈને પોલીસ પણ અવઢવમાં મુકાઈ છે.

પોરબંદરમાં રહેતા કપિલ ખંડેરીયા (ઉ 35) એ થોડા દિવસો પહેલા ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડાતા સારવાર દરમિયાન તેનું મોત નિપજયું હતું. જે તે સમયે તેના ભાઇ દીપેશે તેના ભાઇએ જીંદગીથી કંટાળીને આ પગલું ભર્યુ છે તેવું પોલીસને જણાવ્યું હતું પરંતુ હવે દીપેશે તેના ભાઇ કપીલે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો છે એવા પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જેમાં તેણે બિરલા કોલોનીમાં રહેતા વછરાજ ફાઇનાન્સવાળા કેશુ ઓડેદરા, ભારતીય વિદ્યાલય પાસે રહેતા અર્જુન મકવાણા, સત્યનારાયણ મંદિર પાસે રહેતી તરૂબેન ગોસ્વામી તથા તેના સબંધી અશ્વિન ગોસ્વામી, છાંયાના રાજુ કરશન ગોઢાણીયા અને ખાખચોકના મિલન જગદીશ બથીયા વગેરે પાસેથી કપીલે 10 થી 1પ ટકાના વ્યાજે અમુક રૂપિયા લીધા હતા અને મુળ રકમ વ્યાજ સહિત ભરપાઇ કરી દીધી હોવા છતાં આરોપીઓ વ્યાજના તથા પેનલ્ટીના રૂપિયા આપવા કપીલને અવાર-નવાર ફોન તથા મેસેજ કરી દબાણ કરતા હતા.

આથી આ બધાના ત્રાસથી કપીલને ઝેરી દવા પી ને આત્મહત્યા કરવાની ફરજ પડી છે તેવો ગુનો નોંધાતા નાણા ધીરધાર અધિનિયમની કલમ ઉપરાંત યુવાનને મરવા માટે મજબુર કર્યાની કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જયારે વ્યાજખોરોના ત્રાસના લીધે મૃતકે આપઘાત કર્યો હતો તો પાંચ દિવસ બાદ તેના ભાઈ એ કેમ ફરિયાદ નોંધાવી શું મૃતકના ભાઈ પર પણ દબાણ હતું ? અને મૃતક પાસેથી સુસાઇડ નોટ પણ નથી મળી આ બાબતને લઈને પોલીસ પણ અવઢવમાં મુકાઈ છે.

Intro:પોરબંદરમાં વ્યાજખોરો ના ત્રાસ થી યુવકે આપઘાત કર્યો ,6 વિરુદ્ધ ફરિયાદ


પોરબંદરમાં પાંચ દિવસ પહેલા એક યુવાને જીંદગીથી કંટાળીને ઝેરી દવા પી ને આપઘાત કર્યો હોવાનું તેના પરિવારજનોએ પોલીસમાં જાહેર કર્યુ હતું પરંતુ હવે પાંચ દિવસ બાદ હવે મૃતકના ભાઇએ ફરિયાદ નોંધાવી છે કે વ્યાજખોરોથી કંટાળીને તેના ભાઇએ આપઘાત કર્યો છે જેમાં એક મહીલા સહિત છ સામે ફરિયાદ નોંધવી છે
Body:
પોરબંદર માં રહેતા કપિલ કીશોરભાઇ ખંડેરીયા (ઉ 35) એ થાેડા દિવસો પહેલા ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડાતા સારવાર દરમિયાન તેનું મોત નિપજયું હતું. જે તે સમયે તેના ભાઇ દીપેશે તેના ભાઇએ જીંદગીથી કંટાળીને આ પગલું ભર્યુ છે તેવું પોલીસ ને જણાવ્યું હતું પરંતુ હવે દીપેશે તેના ભાઇ કપીલે વ્યાજખોરો ના ત્રાસ થી કંટાળી આપઘાત કર્યો છે એવા પ્રકારની પોલીસ ફરિયાદ નાેંધાવી છે જેમાં તેણે બિરલા કોલોનીમાં રહેતા વછરાજ ફાઇનાન્સવાળા કેશુ આેડેદરા, ભારતીય વિદ્યાલય પાસે રહેતા અજુર્ન મકવાણા, સત્યનારાયણ મંદિર પાસે રહેતી તરૂબેન ગોસ્વામી તથા તેના સબંધી અશ્વિન ગોસ્વામી, છાંયાના રાજુ કરશન ગોઢાણીયા અને ખાખચોકના મિલન જગદીશ બથીયા વગેરે પાસેથી કપીલે 10 થી 1પ ટકાના વ્યાજે અમુક રૂપિયા લીધા હતા અને મુળ રકમ વ્યાજ સહિત ભરપાઇ કરી દીધી હોવા છતાં આરોપીઆે વ્યાજના તથા પેનલ્ટીના રૂપિયા આપવા કપીલને અવાર-નવાર ફોન તથા મેસેજ કરી દબાણ કરતા હતા. આથી આ બધાના ત્રાસથી કપીલને ઝેરી દવા પી ને આત્મહત્યા કરવાની ફરજ પડી છે તેવો ગુન્હો નાેંધાતા નાણાધીરધાર અધિનિયમની કલમ ઉપરાંત યુવાનને મરવા માટે મજબુર કર્યાની કલમ હેઠળ ગુન્હો નાેંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જયારે વ્યાજખોરો ના ત્રાસ ના લીધે મૃતકે આપઘાત કર્યો હતો તો પાંચ દિવસ બાદ તેના ભાઈ એ કેમ ફરિયાદ નોંધાવી શું મૃતકના ભાઈ પર પણ દબાણ હતું ?અને મૃતક પાસે થી સુસાઇડ નોટ પણ નથી મળી આ બાબત ને લઈને પોલીસ પણ અવઢવ માં મુકાઈ છે Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.