પોરબંદરમાં કલેકટર કચેરી સામે છેલ્લા 6 દિવસથી રબારી સમાજ દ્વારા ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. સરકાર દ્વારા રબારી સમાજના યુવાનોને ન્યાય આપવામાં આવે તેવી ઉગ્ર માગ કરી હતી.
રબારી સમાજના આંદોલનમાં સરકારને સદ્બુદ્ધિ માટે યજ્ઞ યોજયો
પોરબંદરમાં કલેકટર કચેરી સામે છેલ્લા 6 દિવસથી રબારી સમાજ દ્વારા ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. સરકાર દ્વારા રબારી સમાજના યુવાનોને ન્યાય આપવામાં આવે તેવી ઉગ્ર માગ કરી હતી.
પોરબંદરમાં કલેકટર કચેરી સામે છેલ્લા 6 દિવસથી રબારી સમાજ દ્વારા ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. સરકાર દ્વારા રબારી સમાજના યુવાનોને ન્યાય આપવામાં આવે તેવી ઉગ્ર માગ કરી હતી.