ETV Bharat / state

પોરબંદરમાં 'વાયુ' વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાનમાં લઇને 108ની ટીમ તૈનાત

author img

By

Published : Jun 12, 2019, 1:51 PM IST

પોરબંદરઃ ગુજરાતના દરીયા કિનારે 'વાયુ' વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. ત્યારે તંત્રએ લોકસુરક્ષાને ધ્યાનમાં લઇને વિવિધ ટીમોને સતર્ક રહેવાની સૂચના આપી છે. જે અંતર્ગત દર્દીઓને તાત્કાલિક સારવાર આપવા અને હૉસ્પિટલ ખસેડવા માટે 108ની ટીમને તૈનાત કરવામાં આવી છે.

પોરબંદરમાં વાયુ વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાનમાં લઇને 108ની ટીમ તૈનાત કરાઇ

ગુજરાત EMRIના અધિકારીએ આજ રોજ પોરબંદર જિલ્લાની સમીક્ષા કરી હતી. જેમાં તેમણે 108ની અંગે માહિતી આપી હતી. તેમજ જિલ્લામાં કેવી રીતે કામ કરવું તેના વિશે જાણકારી આપી હતી.ગુજરાતમાં 108ની ટીમના અધિકારી સતીષ પટેલે જણાવ્યું હતું કે, "ગુજરાતમાં 585 જેટલી 108 એમ્બ્યુલન્સ કામ કરી રહી છે. વાયુ વાવાઝોડાના પગલે તમામ સ્ટાફની રજા કેન્સલ કરવામાં આવી છે. આ ઉપરાંત દરિયા કિનારાના વિસ્તારોમાં ખાસ કરીને નજીકમાં આવેલી હૉસ્પિટલમાં પણ સ્ટાફને સતર્ક કરી દેવામાં આવ્યો છે."

પોરબંદરમાં વાયુ વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાનમાં લઇને 108ની ટીમ તૈનાત કરાઇ

પોરબંદર જિલ્લામાં સાત એમ્બ્યુલન્સ કાર્યરત કારઇ છે અને દવાનો વધુ જથ્થો પણ સ્ટૉક તરીકે રાખવામાં આવ્યો છે. જો જરૂર પડશે તો નજીકના જિલ્લાઓમાંથી પણ 108 એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવશે. આમ, 108ની ટીમેે પરિસ્થિતીને પહોંચી વળવા માટે તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરી છે. સાથે ભવિષ્યમાં કોઇ અડચણ ઉભી ન થાય તે માટે ચોક્ક્સ બાબતો વિશે ચર્ચા કરી હતી. સાથે લોકોને પણ સજાગ રહેવાની અને જરૂર પડતાં તરત જ 108ની સેવા લેવા માટે જણાવવામાં આવ્યું હતુ.

ગુજરાત EMRIના અધિકારીએ આજ રોજ પોરબંદર જિલ્લાની સમીક્ષા કરી હતી. જેમાં તેમણે 108ની અંગે માહિતી આપી હતી. તેમજ જિલ્લામાં કેવી રીતે કામ કરવું તેના વિશે જાણકારી આપી હતી.ગુજરાતમાં 108ની ટીમના અધિકારી સતીષ પટેલે જણાવ્યું હતું કે, "ગુજરાતમાં 585 જેટલી 108 એમ્બ્યુલન્સ કામ કરી રહી છે. વાયુ વાવાઝોડાના પગલે તમામ સ્ટાફની રજા કેન્સલ કરવામાં આવી છે. આ ઉપરાંત દરિયા કિનારાના વિસ્તારોમાં ખાસ કરીને નજીકમાં આવેલી હૉસ્પિટલમાં પણ સ્ટાફને સતર્ક કરી દેવામાં આવ્યો છે."

પોરબંદરમાં વાયુ વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાનમાં લઇને 108ની ટીમ તૈનાત કરાઇ

પોરબંદર જિલ્લામાં સાત એમ્બ્યુલન્સ કાર્યરત કારઇ છે અને દવાનો વધુ જથ્થો પણ સ્ટૉક તરીકે રાખવામાં આવ્યો છે. જો જરૂર પડશે તો નજીકના જિલ્લાઓમાંથી પણ 108 એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવશે. આમ, 108ની ટીમેે પરિસ્થિતીને પહોંચી વળવા માટે તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરી છે. સાથે ભવિષ્યમાં કોઇ અડચણ ઉભી ન થાય તે માટે ચોક્ક્સ બાબતો વિશે ચર્ચા કરી હતી. સાથે લોકોને પણ સજાગ રહેવાની અને જરૂર પડતાં તરત જ 108ની સેવા લેવા માટે જણાવવામાં આવ્યું હતુ.

Intro:વાયુ વાવાઝોડાને પગલે ગુજરાતની 108 ટીમ દરિયાકિનારે સતર્ક





ગુજરાતના દરીયાકિનારે વાયુ વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે ત્યારે તંત્રની વિવિધ ટીમો ને સતત કરાય છે જેમાં દર્દીઓને મુશ્કેલીમાં હોસ્પિટલ સુધી લઇ જવામાં સફળતા પૂર્વક ફરજ નિભાવતી 108ની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે ત્યારે ગુજરાત ઈ.એમ.આર.આઈ 108 ના અધિકારી આજે પોરબંદર જિલ્લા ની સમીક્ષા એ આવ્યા હતા અને તેઓએ 108 અંગેની પૂરી માહિતી આપી અને પોરબંદર જિલ્લામાં કઈ રીતે કામ કરવામાં આવી રહ્યું છે તે જણાવ્યું હતું


Body:ગુજરાત મા 108ની ટીમના અવિકારી સતીષ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં 585 જેટલી 108 એમ્બ્યુલન્સ કામ કરી રહી છે અને વાયુ વાવાઝોડાના પગલે તમામ સ્ટાફ ની રજા કેન્સલ કરવામાં આવી છે આ ઉપરાંત દરિયા કિનારાના વિસ્તારોમાં ખાસ કરીને નજીકમાં આવેલી હોસ્પિટલમાં પણ સ્ટાફને સતત કરી દેવામાં આવ્યો છે જેથી લઈને દર્દીને મૂકવા જવામાં અને લઈ જવામાં કોઈ તકલીફ ના પડે આ ઉપરાંત પોરબંદર જિલ્લામાં સાત એમ્બ્યુલન્સ કાર્યરત છે અને વાયુ વાવાઝોડાને પગલે દવાનો વધુ જથ્થો પણ સ્ટોક તરીકે રાખવામાં આવ્યો છે અને જો જરૂર પડશે તો નજીકના જિલ્લાઓમાંથી પણ 108 એમ્બ્યુલન્સ ની મદદ લેવામાં આવશે આમ 108ની ટીમ પણ ફરજ પર ખડેપગે છે અને વહીવટી તંત્રની સાથે કદમ કદમ પર તાલ મિલાવી રહી છે અને લોકોને કોઈપણ નુકશાની કે મોટી આફત આવે તે સમયે હંમેશા સતર્ક રહી છે ત્યારે લોકોને પણ સાવચેત રહેવા જણાવ્યું તને ગમે ત્યારે મદદ ની જરૂર પડે ત્યારે 108 નો નંબર ડાયલ કરવા જણાવ્યું હતું


Conclusion:બાઈક સતીશ પટેલ (108 એમ્બ્યુલન્સ ટીમ અધિકારી ગુજરાત)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.