ETV Bharat / state

ઈશ્વરસિંહ પટેલે મોટર વ્હીકલ એકટ મામલે આપ્યું નિવેદન- 'કાયદો સલામતી માટે છે'

પંચમહાલ: સમગ્ર દેશમાં નવા મોટર વ્હીકલ એકટનો કાયદો અમલી બન્યો છે, ત્યારે ગુજરાતની રૂપાણી સરકારના સહકાર હેઠળ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને વાહન વ્યવહાર રાજ્યપ્રધાન ઈશ્વરસિંહ પટેલે નિવેદન આપ્યું હતું કે, આ કાયદો બધા લોકોની સલામતી માટે છે અને લોકો તેનો અમલ કરે. તેમણે કહ્યું કે, ભૂતકાળમાં અકસ્માતો થવાને કારણે સ્વજનો ગુમાવ્યા છે. આપણે સલામત રહીશું તો જ આપણો પરિવાર સલામત રહેશે.

author img

By

Published : Sep 16, 2019, 9:44 PM IST

વાહન વ્યવહાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલે મોટર વ્હીકલ એકટ મામલે આપ્યું નિવેદન

મોરવા હડફ ખાતે નવીન બસ સ્ટેન્ડના ભૂમિપૂજનના કાર્યક્રમમાં મોટર વ્હીલર એકટ મામલે પૂછેલા સવાલનો જવાબ આપતા જણાવ્યું હતું કે, કાયદો બધા માટે સરખો હોય છે. સીટબેલ્ટ ન લગાવવા અને હેલ્મેટ ન પહેરવાના કારણે અકસ્માતો થતા હોય છે. જેના કારણે અનેક લોકોના જીવ પણ ગયા છે. આ કાયદો બધા લોકોની સલામતી માટે છે. જેથી લોકો કાયદાને પોઝિટિવ લે અને તેની અમલવારી કરે. સરકારે બધાજ વર્ગના લોકોની ચિંતા કરી છે.

રાજ્યકક્ષાના વાહન વ્યવહાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલે મોટર વ્હીકલ એકટ મામલે આપ્યું નિવેદન

તે ઉપરાંત વધુમાં દંડ મામલે તેમણે જણાવ્યું હતું કે, દંડ આપવો કે ન આપવો આપણા હાથની વાત છે. જો આપણે સીટ બેલ્ટ પહેરીશું તેમજ હેલ્મેટનો ઉપયોગ કરીશું તો દંડ આપવો નહીં પડે. આપણે સલામત રહીશું તો આપણો પરિવાર સલામત રહેશે તેમ જણાવી સૌને આ કાયદાનો અમલ કરવા જણાવ્યું હતું.

મોરવા હડફ ખાતે નવીન બસ સ્ટેન્ડના ભૂમિપૂજનના કાર્યક્રમમાં મોટર વ્હીલર એકટ મામલે પૂછેલા સવાલનો જવાબ આપતા જણાવ્યું હતું કે, કાયદો બધા માટે સરખો હોય છે. સીટબેલ્ટ ન લગાવવા અને હેલ્મેટ ન પહેરવાના કારણે અકસ્માતો થતા હોય છે. જેના કારણે અનેક લોકોના જીવ પણ ગયા છે. આ કાયદો બધા લોકોની સલામતી માટે છે. જેથી લોકો કાયદાને પોઝિટિવ લે અને તેની અમલવારી કરે. સરકારે બધાજ વર્ગના લોકોની ચિંતા કરી છે.

રાજ્યકક્ષાના વાહન વ્યવહાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલે મોટર વ્હીકલ એકટ મામલે આપ્યું નિવેદન

તે ઉપરાંત વધુમાં દંડ મામલે તેમણે જણાવ્યું હતું કે, દંડ આપવો કે ન આપવો આપણા હાથની વાત છે. જો આપણે સીટ બેલ્ટ પહેરીશું તેમજ હેલ્મેટનો ઉપયોગ કરીશું તો દંડ આપવો નહીં પડે. આપણે સલામત રહીશું તો આપણો પરિવાર સલામત રહેશે તેમ જણાવી સૌને આ કાયદાનો અમલ કરવા જણાવ્યું હતું.

Intro:આજથી સમગ્ર દેશમાં નવા મોટર વ્હીકલ એકટનો કાયદા અમલી બન્યા છે ત્યારે ગુજરાતની રૂપાણી સરકારના સહકાર રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને વાહન વ્યવહાર રાજ્યપ્રધાન
ઈશ્વરસિંહ પટેલે નિવેદન આપ્યુ હતું કે."આ કાયદો બધા લોકોની સલામતી માટે છે. અને લોકો તેનો અમલ કરે ભૂતકાળમાં અકસ્માતો થવાને કારણે સ્વજનો ગુમાવ્યા છે. આપણે સલામત રહીશું તો જ આપણો પરિવાર સલામત રહેશે.


મોરવા હડફ ખાતે નવીન બસ સ્ટેન્ડ ના ભૂમિપૂજન ના કાર્યક્રમમાં પત્રકારોના મોટર વ્હીલર એકટ મામલે પૂછેલા સવાલનો જવાબ આપતા જણાવ્યું હતું કે કાયદો બધા માટે સરખો હોય છે. સીટબેલ્ટ ન લગાવવા અને હેલ્મેટ ન પહેરવાના કારણે અકસ્માતો થતા હોય છે. જેના કારણે અનેક લોકોના જીવ પણ ગયા છે.આ કાયદો બધા લોકોની સલામતી માટે છે. કાયદાને પોઝિટિવ લે અને તેની અમલવારી કરે.સરકારે બધાજ વર્ગના લોકોની ચિંતા કરી છે .

વધુમાં દંડ મામલે જણાવ્યું હતું કે દંડ આપવો કે ન આપવો આપણા હાથની વાત છે. જો આપણે સીટ બેલ્ટ પહેરશું.તેમજ હેલ્મેટનો ઉપયોગ કરીશું તો દંડ આપવો નહીં પડે. આપણે સલામત રહીશું તો આપણો પરિવાર સલામત રહેશે તેમ જણાવી સૌને આ કાયદાનો અમલ કરવા જણાવ્યું હતું.


Body:બાઇટ: ઈશ્વરસિંહ પટેલ

( રાજ્યકક્ષાના પ્રધાન)


Conclusion:હફહરજ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.