ETV Bharat / state

મોરબીના વિદ્યાર્થીઓ સી સર્ટીફીકેટ એક્ઝામમાં આલ્ફા રેન્કિંગ સાથે ઉતીર્ણ

author img

By

Published : Jul 19, 2019, 6:20 PM IST

મોરબીઃ NCC કેડેટ્સ માટે લેવામાં આવતી સી સર્ટીફીકેટ એક્ઝામમાં એમ. એમ. સાયન્સ કોલેજના કુલ 6 વિદ્યાર્થીઓ આલ્ફા રેન્કિંગ સાથે ઉતીર્ણ થયા છે. જેમાં ભવ્ય કાવરે સમગ્ર રાજકોટ ગ્રુપમાં દ્વિતીય રેન્ક હાંસલ કર્યો છે. ત્યારે ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓને એમ. એમ. સાયન્સ કોલેજમાં સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં કર્નલ તુષાર જોષી પણ ઉપસ્થિત રહ્યા હતા.

MRB

વિદ્યાર્થીઓને અભ્યાસકાળથી જ પોલીસ અને આર્મીમાં જોડાવવા માટે પ્રેરણા અને ટ્રેનીંગ મળે તે માટે નેશનલ કેડેટ્સ કોર્પ (NCC) માં જોડાતા હોય છે. ત્યારે રાજકોટ ગ્રુપમાં કુલ 2350 NCC કેડેટ્સ છે અને NCC કેડેટ્સ માટે સી સર્ટીફીકેટ એક્ઝામ યોજાતી હોય છે. જેમાં તાજેતરમાં યોજાયેલ એક્ઝામમાં મોરબીની એમ. એમ. સાયન્સ કોલેજના છ વિદ્યાર્થીઓ આલ્ફા રેન્કિંગ સાથે ઉતીર્ણ થયા છે.

જેમાં ભવ્ય કાવર નામના વિદ્યાર્થીએ સમગ્ર રાજકોટ ગ્રુપમાં દ્વિતીય રેન્ક હાંસલ કર્યો છે. જેનું ભાવનગર ખાતે સન્માન કરવામાં આવ્યું હતું તો આલ્ફા રેન્કિંગ સાથે ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓને એમ. એમ. સાયન્સ કોલેજ ખાતે પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

મોરબીના વિદ્યાર્થીઓ સી સર્ટીફીકેટ એક્ઝામમાં આલ્ફા રેન્કિંગ સાથે ઉતીર્ણ

આ પ્રસંગે કર્નલ તુષાર જોષી પણ ઉપસ્થિત રહ્યા હતા કર્નલ તુષાર જોષી અક્ષરધામ હુમલા સમયે નેશનલ સિક્યુરીટી ગાર્ડ માં જોડાયેલ હોય અને તેઓ આતંકવાદી સામે લડતા ગોળી પણ ખાધી હતી અને ઈજાગ્રસ્ત બન્યા હતા જોકે માં ભોમની રક્ષા કાજે તેમને ઈજાની પરવા ના કરીને તેમના ગ્રુપે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ત્યારે, મોરબી પધારેલા કર્નલે જણાવ્યું હતું કે, NCC વિદ્યાર્થીઓને શિસ્ત અને અનુશાસન શીખવે છે. તેમજ દેશ પ્રત્યે તેની ફરજથી પણ અવગત કરાવે છે. મોરબીના વિદ્યાર્થીઓ આલ્ફા રેન્કિંગ સાથે ઉતીર્ણ થયા છે જે ગર્વની બાબત છે

વિદ્યાર્થીઓને અભ્યાસકાળથી જ પોલીસ અને આર્મીમાં જોડાવવા માટે પ્રેરણા અને ટ્રેનીંગ મળે તે માટે નેશનલ કેડેટ્સ કોર્પ (NCC) માં જોડાતા હોય છે. ત્યારે રાજકોટ ગ્રુપમાં કુલ 2350 NCC કેડેટ્સ છે અને NCC કેડેટ્સ માટે સી સર્ટીફીકેટ એક્ઝામ યોજાતી હોય છે. જેમાં તાજેતરમાં યોજાયેલ એક્ઝામમાં મોરબીની એમ. એમ. સાયન્સ કોલેજના છ વિદ્યાર્થીઓ આલ્ફા રેન્કિંગ સાથે ઉતીર્ણ થયા છે.

જેમાં ભવ્ય કાવર નામના વિદ્યાર્થીએ સમગ્ર રાજકોટ ગ્રુપમાં દ્વિતીય રેન્ક હાંસલ કર્યો છે. જેનું ભાવનગર ખાતે સન્માન કરવામાં આવ્યું હતું તો આલ્ફા રેન્કિંગ સાથે ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓને એમ. એમ. સાયન્સ કોલેજ ખાતે પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

મોરબીના વિદ્યાર્થીઓ સી સર્ટીફીકેટ એક્ઝામમાં આલ્ફા રેન્કિંગ સાથે ઉતીર્ણ

આ પ્રસંગે કર્નલ તુષાર જોષી પણ ઉપસ્થિત રહ્યા હતા કર્નલ તુષાર જોષી અક્ષરધામ હુમલા સમયે નેશનલ સિક્યુરીટી ગાર્ડ માં જોડાયેલ હોય અને તેઓ આતંકવાદી સામે લડતા ગોળી પણ ખાધી હતી અને ઈજાગ્રસ્ત બન્યા હતા જોકે માં ભોમની રક્ષા કાજે તેમને ઈજાની પરવા ના કરીને તેમના ગ્રુપે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ત્યારે, મોરબી પધારેલા કર્નલે જણાવ્યું હતું કે, NCC વિદ્યાર્થીઓને શિસ્ત અને અનુશાસન શીખવે છે. તેમજ દેશ પ્રત્યે તેની ફરજથી પણ અવગત કરાવે છે. મોરબીના વિદ્યાર્થીઓ આલ્ફા રેન્કિંગ સાથે ઉતીર્ણ થયા છે જે ગર્વની બાબત છે

Intro:R_GJ_MRB_03_19JUL_MORBI_NCC_STUDENT_BITE_01_AVBB_RAVIR
R_GJ_MRB_03_19JUL_MORBI_NCC_STUDENT_BITE_02_AVBB_RAVIR
R_GJ_MRB_03_19JUL_MORBI_NCC_STUDENT_VISUAL_AVBB_RAVIR
R_GJ_MRB_03_19JUL_MORBI_NCC_STUDENT_SCRIPT_AVBB_RAVI R
Body:વિદ્યાર્થીઓને અભ્યાસકાળથી જ પોલીસ અને આર્મીમાં જોડાવવા માટે પ્રેરણા અને ટ્રેનીંગ મળે તે માટે નેશનલ કેડેટ્સ કોર્પ (NCC) માં જોડાતા હોય છે ત્યારે રાજકોટ ગ્રુપમાં કુલ ૨૩૫૦ એનસીસી કેડેટ્સ છે અને એનસીસી કેડેટ્સ માટે સી સર્ટીફીકેટ એક્ઝામ યોજાતી હોય છે જેમાં તાજેતરમાં યોજાયેલ એક્ઝામમાં મોરબીની એમ એમ સાયન્સ કોલેજના છ વિદ્યાર્થીઓ આલ્ફા રેન્કિંગ સાથે ઉતીર્ણ થયા છે જેમાં ભવ્ય કાવર નામના વિદ્યાર્થીએ સમગ્ર રાજકોટ ગ્રુપમાં દ્વિતીય રેન્ક હાંસલ કર્યો છે જેનું ભાવનગર ખાતે સન્માન કરવામાં આવ્યું હતું તો આલ્ફા રેન્કિંગ સાથે ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓને એમ એમ સાયન્સ કોલેજ ખાતે પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે કર્નલ તુષાર જોષી પણ ઉપસ્થિત રહ્યા હતા કર્નલ તુષાર જોષી અક્ષરધામ હુમલા સમયે નેશનલ સિક્યુરીટી ગાર્ડ માં જોડાયેલ હોય અને તેઓ આતંકવાદી સામે લડતા ગોળી પણ ખાધી હતી અને ઈજાગ્રસ્ત બન્યા હતા જોકે માં ભોમની રક્ષા કાજે તેમને ઈજાની પરવા ના કરીને તેમના ગ્રુપે આતંકવાદીઓને ઠાર માર્યા હતા ત્યારે મોરબી પધારેલા કર્નલે જણાવ્યું હતું કે એનસીસી વિદ્યાર્થીઓને શિસ્ત અને અનુશાસન શીખવે છે તેમજ દેશ પ્રત્યે તેની ફરજથી પણ અવગત કરાવે છે મોરબીના વિદ્યાર્થીઓ આલ્ફા રેન્કિંગ સાથે ઉતીર્ણ થયા છે જે ગર્વની બાબત છે

બાઈટ ૧ : કેપ્ટન શર્મા – એનસીસી અધિકારી મોરબી
બાઈટ ૨ : કર્નલ તુષાર જોષી – ગુજરાત કમાન્ડીંગ ઓફિસર, રાજકોટ એનસીસી

Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.