ETV Bharat / state

PM નરેન્દ્ર મોદીના 69માં જન્મ દિવસ પર માદરે વતન વડનગર શું કહે છે? - Letest news about PM

મહેસાણા: જિલ્લામાં આવેલ ઐતિહાસિક નગરીમાં આજે વડનગરવાસીઓ વધુ એક ઉજવણી કરી રહ્યા છે. ગૌરવવંતા વડનગરની ધરતી પર જન્મ લેનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 69મો જન્મ દિવસ છે. નરેન્દ્રભાઈ મોદીએ પોતાનું બાળપણ વડનગરમાં વિતાવ્યું છે, ત્યારે PM મોદીના બાળપણની અનેક ક્ષણો આજે વડનગર વાસીઓ વાગોળી રહ્યા છે. સાથે સાથે દેશ માટે લીધેલા અગત્યના નિર્ણય બાબતે વડનગરવાસીઓ ગર્વ અનુભવી રહ્યા છે.

Vadnagar
author img

By

Published : Sep 17, 2019, 3:07 PM IST

નરેન્દ્રભાઈ મોદી પહેલેથી જ ભણવામાં હોશિયાર હતા. સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ખૂબ રસ હતો. PM મોદીએ એક સમયે જોગીદાસ ખુમાણનું પાત્ર ભજવી એક નાટકમાં રજૂ કર્યું હતું. વિસનગરની એમ એન કોલેજમાં નરેન્દ્ર મોદીએ પ્રિ-સાયન્સનો 1967-1968માં અભ્યાસ કર્યો હતો અને તેમનો રજીસ્ટર નંબર 48 હતો. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદ આ કોલેજમાં સ્માર્ટ ક્લાસનું ઇલોન્ચિંગ પણ કર્યું હતું.

PM નરેન્દ્ર મોદીના 69માં જન્મ દિવસ પર માદરે વતન વડનગર શું કહે છે?

નરેન્દ્રભાઈ મોદી સાથે વડનગરની અનેક રસપ્રદ વાતો સંકળાયેલ છે. જેમાં વડનગર રેલવે સ્ટેશનમાં ચાની કીટલી પર ચા વેચવાની વાત આજે દેશભરના લોકમુખે રહી છે. પ્રાચીન એવા સર્મિષ્ઠા તળાવની વાત કરીએ તો બાળપણમાં મિત્રો સાથે આ તળાવમાં સ્નાન કરવાની મજા સ્થાનિકો તેમજ તેમના જુના મિત્રો વાગોળી રહ્યા છે. જ્યારે મિત્રો સાથે આ સ્થળ પર બેસતા ત્યારે આ પૌરાણિક ધરોહરની જાળવણી આપણે કરવી પડશે તેવું કહેતા.

હાલ વડનગરની મોટાભાગની પૌરાણિક ધરોહરની સાચવણી સાથે અન્ય સભ્ય સમાજ સામે વિકાસ કરી ગામનો સોળે કળાયે વિકાસ કરી પોતાના વતનનું ઋણ પણ અદા કર્યું છે. તેમજ તેમણે જે કીટલી પર ચા વેચવાનું કામ કર્યું છે. તેની જાળવણીની પ્રક્રિયા પણ હાથ ધરી સમગ્ર રેલવે સ્ટેશનનો વિકાસ હાથ ધરાયો છે. આમ, સમગ્ર દેશની સાથે વડનગરવાસીઓ પણ દેશ માટે અગત્યના ગણાતા નિર્ણયો જેમાં નોટબંધી, જીએસટી તેમજ કાશ્મીરમાં કલમ-370 અને 35એ કલમ હટાવનાર દેશના વડાપ્રધાન અને ખાસ તેમના ગામના સપૂત નરેન્દ્રભાઇ મોદીને લઈને ગર્વ અનુભવી રહ્યા છે.

નરેન્દ્રભાઈ મોદી પહેલેથી જ ભણવામાં હોશિયાર હતા. સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ખૂબ રસ હતો. PM મોદીએ એક સમયે જોગીદાસ ખુમાણનું પાત્ર ભજવી એક નાટકમાં રજૂ કર્યું હતું. વિસનગરની એમ એન કોલેજમાં નરેન્દ્ર મોદીએ પ્રિ-સાયન્સનો 1967-1968માં અભ્યાસ કર્યો હતો અને તેમનો રજીસ્ટર નંબર 48 હતો. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદ આ કોલેજમાં સ્માર્ટ ક્લાસનું ઇલોન્ચિંગ પણ કર્યું હતું.

PM નરેન્દ્ર મોદીના 69માં જન્મ દિવસ પર માદરે વતન વડનગર શું કહે છે?

નરેન્દ્રભાઈ મોદી સાથે વડનગરની અનેક રસપ્રદ વાતો સંકળાયેલ છે. જેમાં વડનગર રેલવે સ્ટેશનમાં ચાની કીટલી પર ચા વેચવાની વાત આજે દેશભરના લોકમુખે રહી છે. પ્રાચીન એવા સર્મિષ્ઠા તળાવની વાત કરીએ તો બાળપણમાં મિત્રો સાથે આ તળાવમાં સ્નાન કરવાની મજા સ્થાનિકો તેમજ તેમના જુના મિત્રો વાગોળી રહ્યા છે. જ્યારે મિત્રો સાથે આ સ્થળ પર બેસતા ત્યારે આ પૌરાણિક ધરોહરની જાળવણી આપણે કરવી પડશે તેવું કહેતા.

હાલ વડનગરની મોટાભાગની પૌરાણિક ધરોહરની સાચવણી સાથે અન્ય સભ્ય સમાજ સામે વિકાસ કરી ગામનો સોળે કળાયે વિકાસ કરી પોતાના વતનનું ઋણ પણ અદા કર્યું છે. તેમજ તેમણે જે કીટલી પર ચા વેચવાનું કામ કર્યું છે. તેની જાળવણીની પ્રક્રિયા પણ હાથ ધરી સમગ્ર રેલવે સ્ટેશનનો વિકાસ હાથ ધરાયો છે. આમ, સમગ્ર દેશની સાથે વડનગરવાસીઓ પણ દેશ માટે અગત્યના ગણાતા નિર્ણયો જેમાં નોટબંધી, જીએસટી તેમજ કાશ્મીરમાં કલમ-370 અને 35એ કલમ હટાવનાર દેશના વડાપ્રધાન અને ખાસ તેમના ગામના સપૂત નરેન્દ્રભાઇ મોદીને લઈને ગર્વ અનુભવી રહ્યા છે.

Intro:(વિસુઅલ માટે વધુ એક આર્ટિકલ ઉપલોડ કરીશ )

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 69 માં જન્મ દિવસની ઉજવણી માદરે વતન વડનગરમાં...Body:



મહેસાણા જિલ્લામાં આવેલ ઐતિહાસિક નગરીમાં આજે વધુ એક ભુતકાળની યાદો તાજી કરતા વડનગર વસીઓ ઉજવી રહ્યા છે ગૌરવવંતા વડનગરની ધરતી પર જન્મ લેનાર pm મોદીનો 69મો જન્મ દિવસ....


નરેન્દ્રભાઈ મોદી એ પોતાનું બાળપણ વડનગર માં વિતાવ્યું છે. ત્યારે તેમની સાથે ની બાળપણ ની ક્ષણો વડનગર વાસીઓ વાગોળી રહ્યા છે સાથે સાથે દેશ માટે લીધેલ અગત્ય ના નિર્ણય બાબતે વડનગર વાસીઓ ગર્વ અનુભવી રહ્યા છે.

નરેન્દ્રભાઈ મોદી પહેલે થી જ ભણવા માં હોશિયાર હતા તો સાંસ્કૃતિક પ્રોગ્રામ માં ખૂબ રસ હતો તેમણે તે એક સમયે જોગીદાસ ખુમાણનું પાત્ર એક નાટક માં જોરદાર નિભાવ્યું હતું.

વિસનગર ની એમ એન કોલેજ માં નરેન્દ્ર મોદી એ પ્રિ સાયન્સ નો 1967-1968 માં અભ્યાસ કર્યો હતો અને તેમનો રજીસ્ટર નંબર 48 હતો.
નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા પછી આ કોલેજ માં સ્માર્ટ કલાસ નું ઇલોન્ચિંગ કર્યું હતું .

નરેન્દ્રભાઈ મોદી સાથે વડનગર ની અનેક રસપ્રદ વાતો સંકળાયેલ છે જેમાં વડનગર રેલવે સ્ટેશન માં ચા ની કીટલી પર ચા વેચવા ની વાત આજે દેશભર ના લોક મુખે રહી છે તેમજ પ્રાચીન એવા સરમીસ્થા તળાવ ની વાત કરીએ તો બાળપણ માં મિત્રો સાથે આ તળાવ માં સ્નાન કરવા ની મજા સ્થાનિકો તેમજ તેમના જુના મિત્રો વાગોળી રહ્યા છે. જ્યારે તેઓ મીત્રો સાથે આ સ્થળો પર બેસતા ત્યારે આ પૌરાણિક ધરોહર ની જાળવણી આપણે કરવી પડશે તેવું કહેતા હતા . ત્યારે હાલ વડનગર ની મોટા ભાગ ની પૌરાણિક ધરોહર ની સાચવણી સાથે અન્ય સભ્ય સમાજ સામે વિકાસ કરી ગામ નો સોળે કળાયે વિકાસ કરી પોતાના વતન નું ઋણ પણ અદા કર્યું છે. તેમજ તેમણે જે કીટલી પર ચા વેચવાનું કામ કર્યું છે તેની જાળવણી ની પ્રક્રિયા પણ હાથ ધરી સમગ્ર રેલવે સ્ટેશન નો વિકાસ હાથ ધરાયો છે.

આમ સમગ્ર દેશ ની સાથે વડનગર વાસીઓ પણ દેશ માટે અગત્ય ના ગણાતા નિર્ણયો જેમાં નોટબંધી,જીએસટી તેમજ કાશ્મીર માં 370 35એ કલમ હટાવનાર દેશ ના વડાપ્રધાન અને ખાસ તેમના ગામ ના સપૂત નરેન્દ્રભાઇ મોદી ને લઈ ને ગર્વ અનુભવી રહ્યા છે.Conclusion:


***વડનગર હાટકેશ્વર મહાદેવ મંદિર ના પૂજારી***

બાઈટ : નિરંજન રાવલ, હાટકેશ્વર મંદિર

બાઈટ : પરહલાદભાઈ પટેલ, મોદીને ભણાવનાર શિક્ષક


વડનગર રેલવે સ્ટેશન પર વિક થ્રુ હિન્દી ગુજરાતી બન્ને માં છે

***રેલવે સ્ટેશન પર બાઈટ ***

બાઈટ : સુનિલ મહેતા, સ્થાનિક (પાતળા ભાઈ છે એ)

બાઈટ : રાજુભાઇ મોદી, સ્થાનિક ( ભારે બોડીમાં છે એ ભાઈ બ્લ્યુ શર્ટમાં છે)

***મોદી સ્કૂલ બી.એન.હાઈસ્કૂલ***

વોક થ્રુ : હિન્દી અને ગુજરાતી

બાઈટ : બાબુભાઇ પ્રજાપતિ, પ્રિન્સિપાલ, બી.એન.હાઈસ્કૂલ


રોનક પંચાલ , ઇટીવી ભારત, મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.