જૂનાગઢ : 4 તબક્કાના લોકડાઉનની નવી નીતિ નિયમ સાથે પૂર્ણ પણે અમલ થવા જઇ રહ્યો છે. જેના ભાગરૂપે જૂનાગઢ કાપડ બજાર સમગ્ર રાજ્યની જે વ્યવસ્થા છે. તે મુજબ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા જે પ્રકારે વેપાર ધંધા અને ઉદ્યોગોને ઓડ અને ઈવન નીતિ મુજબ શરુ રાખવાની જાહેરાત કરી હતી. જેનો જૂનાગઢમાં વિરોધ થયો છે અને કાપડના વેપારીઓએ બજાર બંધ રાખીને સરકારના આ નિર્ણયને ફગાવી દીધો હતો.
ઓડ-ઈવનના નિર્ણય સામે જૂનાગઢની માંગનાથ કાપડ બજાર બંધ જોવા મળી - લોકડાઉન
ચોથા તબક્કાના લોકડાઉનને લઈને નવા નિયમો અને કેટલાક દિશાનિર્દેશો રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. તે મુજબ જૂનાગઢ કાપડ બજાર ઓડ અને ઈવન નિયમ મુજબ શરૂ કરવાના આદેશો કરવામાં આવ્યા હતા. પરંતુ રાજ્ય સરકારની વ્યવસ્થાની સામે જૂનાગઢના કાપડના વેપારીઓએ માંગનાથ બજારને સ્વયંભૂ બંધ રાખીને રાજ્ય સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.
![ઓડ-ઈવનના નિર્ણય સામે જૂનાગઢની માંગનાથ કાપડ બજાર બંધ જોવા મળી Junagadh's Mangnath textile market closed](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7275179-133-7275179-1589967810442.jpg?imwidth=3840)
જૂનાગઢની માંગનાથ કાપડ બજાર જોવા મળી બંધ
જૂનાગઢ : 4 તબક્કાના લોકડાઉનની નવી નીતિ નિયમ સાથે પૂર્ણ પણે અમલ થવા જઇ રહ્યો છે. જેના ભાગરૂપે જૂનાગઢ કાપડ બજાર સમગ્ર રાજ્યની જે વ્યવસ્થા છે. તે મુજબ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા જે પ્રકારે વેપાર ધંધા અને ઉદ્યોગોને ઓડ અને ઈવન નીતિ મુજબ શરુ રાખવાની જાહેરાત કરી હતી. જેનો જૂનાગઢમાં વિરોધ થયો છે અને કાપડના વેપારીઓએ બજાર બંધ રાખીને સરકારના આ નિર્ણયને ફગાવી દીધો હતો.
odd even ના નિર્ણય સામે જૂનાગઢની માંગનાથ કાપડ બજાર જોવા મળી બંધ
odd even ના નિર્ણય સામે જૂનાગઢની માંગનાથ કાપડ બજાર જોવા મળી બંધ