ETV Bharat / state

કેશોદ PGVCL કચેરીમાં ખેડૂતોએ કર્યો ઘેરાવો

author img

By

Published : Jul 1, 2019, 12:11 AM IST

જૂનાગઢઃજુનાગઢ કેશોદના મોટી ઘંસારી રામેશ્વર ફિડરમાં 10 દિવસથી વીજ ધાંધિયાથી ખેડૂતો હેરાન થઇ ગયા છે. ખેડૂતોએ ડે. એન્જીનીયરને રજૂઆત કરી છે. કેશોદ શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં વિજળીના ધાંધિયાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કેશોદ તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં 10 દિવસથી વીજ પુરવઠો અવારનવાર ખોરવાતા PGVCL વીજ ગ્રાહકો પરેશાની ભોગવી રહ્યા છે, દિવસો સુધી ફોલ્ટ રીપેરીંગ કરવામાં આવતો નથી.

કેશોદ PGVCL કચેરીમાં ખેડૂતોએ કર્યો ઘેરાવો

વીજ ધાંધિયાથી રોષે ભરાયેલા મોટી ઘંસારી રામેશ્વર ફિડરના 50 ખેડૂતોએ વિજળીના ધાંધિયાથી ખેડૂતોએ ડે. એન્જીનીયર ચારેલને રજૂઆત કરવા ગયા હતા, પરંતુ ખેડૂતોની રજૂઆત સાંભળવા ડે.એન્જીનીયરે સમય ફાળવયો ન હતો. ચાલુ ગાડીમાં ખેડૂતોની રજૂઆત સાંભળી હતી અને વહેલી તકે નિયમીત વીજ પુરવઠો આપવામાં આવે તેવું આશ્વાસન આપ્યું હતું

કેશોદ PGVCL કચેરીમાં ખેડૂતોએ કર્યો ઘેરાવો

કેશોદ તાલુકાના ગ્રામ વિસ્તારોમાં વિજ ધાંધિયાથી ત્રાહિમામ ખેડૂતોએ ગત રાત્રીના કેશોદના 66 કેવી સબ સ્ટેશન અગતરાયે ખેડૂતોએ ઘેરાવ કર્યો હતો અને બધા ફીડરો બંધ કરાવ્યા હતા. ખેડૂતોએ હોબાળો મચાવતા ડે. એન્જીનીયર ચારેલ સબ સ્ટેશને દોડી આવ્યા હતા. આ બનાવ બાબતે પોલીસને પણ બોલાવવામાં આવી હતી.અધિકારીઓની સમજાવટ બાદ મામલો થાળે પાડયો હતો.

આ બાબતે ડે. એન્જીનીયર સારેલે જણાવ્યું હતું કે 18 ફિડરો ફોલ્ટમાં છે, ત્યારે ચોમાસા પહેલા વીજ લાઈનોનું સમારકામ કરવામાં આવ્યુ હતુ, તે બાબતે અનેક શંકાઓ ઉભી થાય છે, કે સમગ્ર વીજલાઈનનું સમારકામ કર્યુ હોવા છતાં એક સાથે 18 ફીડરો ફોલ્ટ થવા એ PGVCL દ્વારા કરવામાં આવતી પ્રિમોનસુનની પોલ ખોલી રહ્યુ છે.


વીજ ધાંધિયાથી રોષે ભરાયેલા મોટી ઘંસારી રામેશ્વર ફિડરના 50 ખેડૂતોએ વિજળીના ધાંધિયાથી ખેડૂતોએ ડે. એન્જીનીયર ચારેલને રજૂઆત કરવા ગયા હતા, પરંતુ ખેડૂતોની રજૂઆત સાંભળવા ડે.એન્જીનીયરે સમય ફાળવયો ન હતો. ચાલુ ગાડીમાં ખેડૂતોની રજૂઆત સાંભળી હતી અને વહેલી તકે નિયમીત વીજ પુરવઠો આપવામાં આવે તેવું આશ્વાસન આપ્યું હતું

કેશોદ PGVCL કચેરીમાં ખેડૂતોએ કર્યો ઘેરાવો

કેશોદ તાલુકાના ગ્રામ વિસ્તારોમાં વિજ ધાંધિયાથી ત્રાહિમામ ખેડૂતોએ ગત રાત્રીના કેશોદના 66 કેવી સબ સ્ટેશન અગતરાયે ખેડૂતોએ ઘેરાવ કર્યો હતો અને બધા ફીડરો બંધ કરાવ્યા હતા. ખેડૂતોએ હોબાળો મચાવતા ડે. એન્જીનીયર ચારેલ સબ સ્ટેશને દોડી આવ્યા હતા. આ બનાવ બાબતે પોલીસને પણ બોલાવવામાં આવી હતી.અધિકારીઓની સમજાવટ બાદ મામલો થાળે પાડયો હતો.

આ બાબતે ડે. એન્જીનીયર સારેલે જણાવ્યું હતું કે 18 ફિડરો ફોલ્ટમાં છે, ત્યારે ચોમાસા પહેલા વીજ લાઈનોનું સમારકામ કરવામાં આવ્યુ હતુ, તે બાબતે અનેક શંકાઓ ઉભી થાય છે, કે સમગ્ર વીજલાઈનનું સમારકામ કર્યુ હોવા છતાં એક સાથે 18 ફીડરો ફોલ્ટ થવા એ PGVCL દ્વારા કરવામાં આવતી પ્રિમોનસુનની પોલ ખોલી રહ્યુ છે.


Intro:કેશોદ પી જી વી સી એલ કચેરી માં ખેડુતોનો ઘેરાવોBody:એંકર -
જુનાગઢ કેશોદના મોટી ઘંસારી રામેશ્વર ફિડરમાં દશ દિવસથી વિજ ધાંધિયાથી ખેડૂતો પરેશાન ખેડુતોએ ડે. એન્જીનીયરને રજૂઆત કરી

કેશોદ શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં વિજળીના ધાંધિયાથિ લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાછે કેશોદ તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં દશ દિવસથી વીજ પુરવઠો અવારનવાર ખોરવાતા પીજીવીસીએલ વિજ ગ્રાહકો પરેશાની ભોગવી રહ્યા છે દિવસો સુધી ફોલ્ટ રીપેરીંગ કરવામાં આવતું નથી

વિજ ધાંધિયાથી રોષે ભરાયેલા મોટી ઘંસારી રામેશ્વર ફિડરના પચ્ચાસ ખેડુતોએ વિજળીના ધાંધિયાથી ખેડુતોએ ડે. એન્જીનીયર ચારેલને રજૂઆત કરવા ગયા હતા જોકે ખેડુતોની રજુઆત સાંભળવાનો ડે. એન્જીનીયરે સમય ફાળવયો ન હતો ચાલુ ગાડીમાં ખેડૂતોની રજૂઆત સાંભળી હતી અને વહેલી તકે નિયમીત વિજ પુરવઠો આપવામા આવે તેવું આશ્વાસન આપ્યું હતું


કેશોદ તાલુકાના ગ્રામ વિસ્તારોમાં વિજ ધાંધિયાથી ત્રાહિમામ ખેડૂતોએ ગત રાત્રીના કેશોદના ૬૬ કેવી સબ સ્ટેશન અગતરાયે ખેડુતોએ ઘેરાવ કર્યો હતો અને બધા ફીડરો બંધ કરાવ્યા હતા ખેડુતોએ હોબાળો મચાવતા ડે. એન્જીનીયર ચારેલ સબ સ્ટેશને દોડી ગયા હતા આ બનાવ બાબતે પોલીસને પણ બોલાવવામાં આવી હતી અધિકારીઓની સમજાવટ બાદ મામલો થાળે પાડયો હતો આ બાબતે ડે. એન્જીનીયર સારેલે જણાવ્યું હતું કે અઢાર ફિડરો ફોલ્ટમાંછે ત્યારે ચોમાસા પહેલા વિજ લાઈનોનું સમારકામ કરવામાં આવ્યુ હતુ તે બાબતે અનેક શંકાઓ ઉભી થાયછે કે સમગ્ર વિજલાઈનનું સમારકામ કર્યુ હોવા છતા એક સાથે અઢાર ફીડરો ફોલ્ટ થવા એ પીજીવીસીએલ દ્વારા કરવામાં આવતી પ્રિમોનસુનની પોલ ખોલી રહયુ છે સંજય વ્યાસ જુનાગઢ


Conclusion:એંકર -
જુનાગઢ કેશોદના મોટી ઘંસારી રામેશ્વર ફિડરમાં દશ દિવસથી વિજ ધાંધિયાથી ખેડૂતો પરેશાન ખેડુતોએ ડે. એન્જીનીયરને રજૂઆત કરી

કેશોદ શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં વિજળીના ધાંધિયાથિ લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાછે કેશોદ તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં દશ દિવસથી વીજ પુરવઠો અવારનવાર ખોરવાતા પીજીવીસીએલ વિજ ગ્રાહકો પરેશાની ભોગવી રહ્યા છે દિવસો સુધી ફોલ્ટ રીપેરીંગ કરવામાં આવતું નથી

વિજ ધાંધિયાથી રોષે ભરાયેલા મોટી ઘંસારી રામેશ્વર ફિડરના પચ્ચાસ ખેડુતોએ વિજળીના ધાંધિયાથી ખેડુતોએ ડે. એન્જીનીયર ચારેલને રજૂઆત કરવા ગયા હતા જોકે ખેડુતોની રજુઆત સાંભળવાનો ડે. એન્જીનીયરે સમય ફાળવયો ન હતો ચાલુ ગાડીમાં ખેડૂતોની રજૂઆત સાંભળી હતી અને વહેલી તકે નિયમીત વિજ પુરવઠો આપવામા આવે તેવું આશ્વાસન આપ્યું હતું


કેશોદ તાલુકાના ગ્રામ વિસ્તારોમાં વિજ ધાંધિયાથી ત્રાહિમામ ખેડૂતોએ ગત રાત્રીના કેશોદના ૬૬ કેવી સબ સ્ટેશન અગતરાયે ખેડુતોએ ઘેરાવ કર્યો હતો અને બધા ફીડરો બંધ કરાવ્યા હતા ખેડુતોએ હોબાળો મચાવતા ડે. એન્જીનીયર ચારેલ સબ સ્ટેશને દોડી ગયા હતા આ બનાવ બાબતે પોલીસને પણ બોલાવવામાં આવી હતી અધિકારીઓની સમજાવટ બાદ મામલો થાળે પાડયો હતો આ બાબતે ડે. એન્જીનીયર સારેલે જણાવ્યું હતું કે અઢાર ફિડરો ફોલ્ટમાંછે ત્યારે ચોમાસા પહેલા વિજ લાઈનોનું સમારકામ કરવામાં આવ્યુ હતુ તે બાબતે અનેક શંકાઓ ઉભી થાયછે કે સમગ્ર વિજલાઈનનું સમારકામ કર્યુ હોવા છતા એક સાથે અઢાર ફીડરો ફોલ્ટ થવા એ પીજીવીસીએલ દ્વારા કરવામાં આવતી પ્રિમોનસુનની પોલ ખોલી રહયુ છે સંજય વ્યાસ જુનાગઢ



ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.