જામનગરઃ કોરોના સંક્રમણનો ભોગ બનેલા અનેક દર્દીઓને જામનગરની જી જી હોસ્પિટલમાં બનેલા કોવિડ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જેમાંથી આજે છ દર્દીઓ સ્વસ્થ થઈ જતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યારે 22 જેટલા દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહયા છે. સાજા થયેલા દર્દીઓમાં પાંચ દર્દી જામનગરના રહેવાસી છે, તો એક દર્દી દેવભૂમિ દ્વારકાના રહીશ છે.
જામનગરની કોવિડ હોસ્પિટલમાંથી વધુ છ દર્દી ડિસ્ચાર્જ થયા - corona cases in jamnagar
જામનગરની કોવિડ હોસ્પિટલમાંથી આજે કોરોનાને માત આપી વધુ છ દર્દીઓ સ્વસ્થ થયા છે. જેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જ્યારે હજુ પણ 22 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

જામનગરની કોવિડ હોસ્પિટલમાંથી વધુ છ દર્દી ડિસ્ચાર્જ થયા
જામનગરઃ કોરોના સંક્રમણનો ભોગ બનેલા અનેક દર્દીઓને જામનગરની જી જી હોસ્પિટલમાં બનેલા કોવિડ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જેમાંથી આજે છ દર્દીઓ સ્વસ્થ થઈ જતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યારે 22 જેટલા દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહયા છે. સાજા થયેલા દર્દીઓમાં પાંચ દર્દી જામનગરના રહેવાસી છે, તો એક દર્દી દેવભૂમિ દ્વારકાના રહીશ છે.
જામનગરની કોવિડ હોસ્પિટલમાંથી વધુ છ દર્દી ડિસ્ચાર્જ થયા
જામનગરની કોવિડ હોસ્પિટલમાંથી વધુ છ દર્દી ડિસ્ચાર્જ થયા