ETV Bharat / state

જામનગરના dysp એ.બી. સૈયદની શાહે આલમ બુખારી દરગાહના વારસદાર તરીકે નિયુક્તિ

author img

By

Published : Nov 25, 2019, 10:26 PM IST

જામનગર: dysp એ. બી. સૈયદની શાહે આલમ બુખારી દરગાહના વારસદાર તરીકે નિયુક્તિ થતા જામનગર સુન્ની મુસ્લિમ જમાતે તેમનું સન્માન કર્યું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં આ પ્રથમ કિસ્સો છે કે, જેમાં સરકારી નોકરી કરતા હોય તેવા એક વરિષ્ઠ અધિકારીને સીધા શાહેઆલમ બુખારી દરગાહના વારસદાર તરીકે નિયુક્ત કરવામાં આવી છે.

જામનગરના ડીવાયએસપી એ.બી. સૈયદની શાહે આલમ બુખારી દરગાહનાં વારસદાર તરીકે નિયુક્તિ

સૈયદ સિરાજુદ્દીન શાહે આલમ બુખારી દરગાહ શરીફ અમદાવાદના ટ્રસ્ટમાં સીધી લીટીના વારસદાર તરીકે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા જામનગરના લોકપ્રિય એવા પોલીસ અધિકારી એ.બી. સૈયદની ટ્રસ્ટી તરીકે નિમણૂંક કરી છે.

જામનગર
જામનગરના ડીવાયએસપી એ.બી. સૈયદની શાહે આલમ બુખારી દરગાહનાં વારસદાર તરીકે નિયુક્તિ

જામનગર સુન્ની મુસ્લિમ સંધી જમાતના પ્રમુખ હાજી કાદર બાપુ જુણેજા, સૈયદ ઈસ્તિયાઝ બાપુ, પ્રો.સૈયદ સાહેબ, હાજી જુસબભાઈ પટણી, મોહમ્મદ હુસેનભાઈ ઓડિયા, નઝીરભાઈ ખીરા દ્વારા તેમને મુબારકબાદ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

સૈયદ સિરાજુદ્દીન શાહે આલમ બુખારી દરગાહ શરીફ અમદાવાદના ટ્રસ્ટમાં સીધી લીટીના વારસદાર તરીકે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા જામનગરના લોકપ્રિય એવા પોલીસ અધિકારી એ.બી. સૈયદની ટ્રસ્ટી તરીકે નિમણૂંક કરી છે.

જામનગર
જામનગરના ડીવાયએસપી એ.બી. સૈયદની શાહે આલમ બુખારી દરગાહનાં વારસદાર તરીકે નિયુક્તિ

જામનગર સુન્ની મુસ્લિમ સંધી જમાતના પ્રમુખ હાજી કાદર બાપુ જુણેજા, સૈયદ ઈસ્તિયાઝ બાપુ, પ્રો.સૈયદ સાહેબ, હાજી જુસબભાઈ પટણી, મોહમ્મદ હુસેનભાઈ ઓડિયા, નઝીરભાઈ ખીરા દ્વારા તેમને મુબારકબાદ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

Intro:Gj_jmr_03_dysp_siyed_fotostory_7202728_mansukh

જામનગરના Dysp એ . બી . સૈયદની શાહે આલમ બુખારી દરગાહના વારસદાર તરીકે નિયુકિત


જામનગરમાં ફરજ બજાવતા ડીવાયએસપી એ . બી . સૈયદની શાહે આલમ બુખારી દરગાહના વારસદાર તરીકે નિયુકિત કરવામા આવી છે.....

ડીવાયએસપી એ . બી . સૈયદની શાહે આલમ બુખારી દરગાહના વારસદાર તરીકે નિયુકિત થતા જામનગર સુન્ની મુસ્લિમ જમાતે સન્માન કર્યું હતું..... રાજ્યમાં અત્યાર સુધીમાં પ્રથમ કિસ્સો એવો છે કે જેમાં સરકારી નોકરી કરતા હોય તેવા એક વરિષ્ઠ અધિકારીને સીધા સાહેઆલમ બુખારી દરગાહ ના વારસદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે....

સરકારે ગુજરાત સૈયદ સીરાજુદદીન શાહે આલમ બુખારી દરગાહ શરીફ અમદાવાદના ટ્રસ્ટમાં સીધી લીટીના વારસદાર તરીકે જામનગરના લોકપ્રિય પોલીસ અધિકારી એ બી સૈયદની ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા ટ્રસ્ટી તરીકે નિમણૂક કરી


જામનગર સુન્ની મુસ્લિમ સંધી જમાત ના પ્રમુખ હાજી કાદરબાપુજુણેજા , સૈયદ ઈસ્તિયાઝ બાપુ , પ્રો . સૈયદ સાહેબ , હાજી જુસબ ભાઈ પટણી ( જે . કે . ) , મોહમદ હુસેનભાઈ ઓડિયા ( મોટાભાઈ ) , નઝીર ભાઈ ખીરા દ્વારા દિલીથી મુબારક બાદ આપી અને સૈયદ સાહેબનું સન્માન કર્યું હતું.....Body:મનસુખConclusion:જામનગર

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.