ETV Bharat / state

જામજોધપુર નજીક કોઝવેમાં 4 વ્યક્તિ તણાયા, 2ના મોત, 2ની શોધખોળ શરૂ - Latest jamnagar news

જામજોધપુર નજીક કોઝવેમાં ચાર વ્યક્તિ તણાયાની ઘટના સામે આવી હતી. સત્તાપરથી ઉદેપુર વચ્ચેના રસ્તા પર કોઝવેમાં ધસમસતા પ્રવાહમાં ચાર લોકો તણાયા હતા.

જામજોધપુર નજીક કોઝવેમાં ચાર વ્યક્તિ તણાયા, બેના મોત જ્યારે બે બાળકોની શોધખોળ શરૂ
જામજોધપુર નજીક કોઝવેમાં ચાર વ્યક્તિ તણાયા, બેના મોત જ્યારે બે બાળકોની શોધખોળ શરૂ
author img

By

Published : Jun 29, 2020, 10:52 PM IST

જામનગર: જામજોધપુર નજીક કોઝવેમાં ચાર વ્યક્તિ તણાયાની ઘટના સામે આવી હતી. જામજોધપુરના સત્તાપરથી ઉદેપુર વચ્ચેના રસ્તા પર કોઝવેમાં ધસમસતા પ્રવાહમાં ચાર લોકો તણાયા હતા.

જામજોધપુર નજીક કોઝવેમાં ચાર વ્યક્તિ તણાયા, બેના મોત જ્યારે બે બાળકોની શોધખોળ શરૂ
જામજોધપુર નજીક કોઝવેમાં ચાર વ્યક્તિ તણાયા, બેના મોત જ્યારે બે બાળકોની શોધખોળ શરૂ
આ ઘટનામાં ભાઈ-બહેનનું પાણીના પ્રવાહમાં તણાઇ જવાથી મૃત્યુ થયું હતું. જ્યારે બે નાની બાળકીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તમામ ચારે લોકોના મોત નિપજ્યા હતા.ઘટનાની જાણ થતા જામજોધપુર મામલતદાર સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ફાયર ટીમની મદદથી પાણીના પ્રવાહમાં તણાયેલી બંને બાળકીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

જામનગર: જામજોધપુર નજીક કોઝવેમાં ચાર વ્યક્તિ તણાયાની ઘટના સામે આવી હતી. જામજોધપુરના સત્તાપરથી ઉદેપુર વચ્ચેના રસ્તા પર કોઝવેમાં ધસમસતા પ્રવાહમાં ચાર લોકો તણાયા હતા.

જામજોધપુર નજીક કોઝવેમાં ચાર વ્યક્તિ તણાયા, બેના મોત જ્યારે બે બાળકોની શોધખોળ શરૂ
જામજોધપુર નજીક કોઝવેમાં ચાર વ્યક્તિ તણાયા, બેના મોત જ્યારે બે બાળકોની શોધખોળ શરૂ
આ ઘટનામાં ભાઈ-બહેનનું પાણીના પ્રવાહમાં તણાઇ જવાથી મૃત્યુ થયું હતું. જ્યારે બે નાની બાળકીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તમામ ચારે લોકોના મોત નિપજ્યા હતા.ઘટનાની જાણ થતા જામજોધપુર મામલતદાર સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ફાયર ટીમની મદદથી પાણીના પ્રવાહમાં તણાયેલી બંને બાળકીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.