ETV Bharat / state

જામનગરના ખેડૂતોએ પાક વળતર બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું - Jamnagar Latest News

જામનગર: કમોસમી વરસાદથી જગતના તાતને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. જિલ્લામાં પાક નુકસાનની મુદત વધારવા અને યોગ્ય વળતર આપવા જિલ્લા સરપંચ સંગઠને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

જામનગરના ખેડૂતોનું કલેક્ટરને આવેદન, તાત્કાલિક આપો પાક વળતર
author img

By

Published : Nov 20, 2019, 7:58 PM IST

જામનગર જિલ્લા સરપંચ સંગઠન દ્વારા પાક નુકસાન અંગે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં આ વર્ષે દિવાળીના તહેવારમાં કમોસમી વરસાદ થયો હતો. ઉપરાંત સમગ્ર જિલ્લામાં નુકસાન થવાની માહિતી છે.

જામનગરના ખેડૂતોનું કલેક્ટરને આવેદન, તાત્કાલિક આપો પાક વળતર
આવેદનમાં નુકસાનીનો અંગે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તાત્કાલિક સર્વે કરાવી પાક નુકસાન અંગે સહાય કરવા કંપનીઓને આદેશ કરવાની માગ કરવામાં આવી હતી. દરમિયાન ખેડૂતોએ યોગ્ય વળતર અને પાક નુકસાનની અરજી કરવાની મુદત વધારવા માટે માગ કરી હતી.

જામનગર જિલ્લા સરપંચ સંગઠન દ્વારા પાક નુકસાન અંગે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં આ વર્ષે દિવાળીના તહેવારમાં કમોસમી વરસાદ થયો હતો. ઉપરાંત સમગ્ર જિલ્લામાં નુકસાન થવાની માહિતી છે.

જામનગરના ખેડૂતોનું કલેક્ટરને આવેદન, તાત્કાલિક આપો પાક વળતર
આવેદનમાં નુકસાનીનો અંગે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તાત્કાલિક સર્વે કરાવી પાક નુકસાન અંગે સહાય કરવા કંપનીઓને આદેશ કરવાની માગ કરવામાં આવી હતી. દરમિયાન ખેડૂતોએ યોગ્ય વળતર અને પાક નુકસાનની અરજી કરવાની મુદત વધારવા માટે માગ કરી હતી.
Intro:Gj_jmr_02_pak_vadatar_avb_7202728_mansukh

જામનગર જિલ્લાના ખેડૂતોએ પાક વળતર તાત્કાલિક આપવા કલેક્ટરને આવેદનપત્ર

બાઈટ: બાબુભાઇ વાગડીયા, પ્રમુખ સરપંચ એસો.

જામનગર જિલ્લામાં પાક નુકશાન ની મુદત વધારવા અને યોગ્ય વળતર આપવા જિલ્લા સરપંચ સંગઠનને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું


જામનગર જિલ્લા સરપંચ સંગઠન દ્વારા પાક નુકસાન અંગે કલેકટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે દિવાળીના તહેવારમાં કમોસમી વરસાદ થયો હતો જેના કારણે જિલ્લામાં દરેક ગામોમાં ખેડૂતો અને પાકમાં થોડું વધુ નુકસાન થયું છે માટે પાક નુકસાની નો વીમો કંપની અને સરકારી અધિકારી કર્મચારીઓ દ્વારા તાત્કાલીક સર્વે કરાવી પાક નુકસાની સહાય કરવા કંપનીઓને આદેશ કરવાની માંગ કરી છે સાથે સાથે ખેડૂતોને યોગ્ય વળતર આપવા અને પાક નુકસાનીની અરજીની કરવાની મુદત વધારવાની માગ કરી છે.....Body:મનસુખConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.