ETV Bharat / state

ભૂતપૂર્વ વડાપ્રધાન એચ.ડી દેવગૌડાએ સોમનાથની મુલાકાત લીધી - HD Deve Gowda

ગીર સોમનાથ: પૂર્વ વડાપ્રધાન એચ.ડી દેવગૌડા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે સજોડે દર્શને પહોંચ્યા હતા. જ્યાં તેમણે 86 વર્ષની વયે દાયકાઓ પહેલાની સ્મૃતિ તાજી કરી હતી. તેમજ પોતાના પરિવાર સાથે સમસ્ત 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાની ઇચ્છા જાહેર કરી હતી. આ તકે તેમણે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં થયેલી રાજકીય ગતિવિધિઓ વિશે ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.

etv bharat
author img

By

Published : Nov 25, 2019, 7:32 PM IST

પૂર્વ વડાપ્રધાન અને એક સમયના જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દક્ષિણ ભારતની રાજનીતિનું પ્રતિનિધિત્વ કરનાર ભારતીય રાજકારણમાં ઉભરેલુ મોટું નામ એવા એચ.ડી દેવગૌડા 86 વર્ષની ઉંમરે પત્ની સાથે સોમનાથના દર્શને પહોંચ્યા હતા.

પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગૌડા સોમનાથની મુલાકાતે

સોમનાથમાં તેમણે મહાદેવના દર્શન અભિષેક અને તત્કાલ મહાપૂજા કરી હતી. તેમજ તેમણે મીડિયા સમક્ષ જનતાદળની સરકારના વખતમાં સોમનાથના દર્શન કર્યાનું જણાવ્યું હતું. ત્યારે સોમવારે તેઓએ દર્શન કરીને સોમનાથના ટ્રસ્ટી, ચેરમેન અને એડમિનિસ્ટ્રેશનના પ્રયત્નને બિરદાવ્યા હતા.

પૂર્વ વડાપ્રધાન અને એક સમયના જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દક્ષિણ ભારતની રાજનીતિનું પ્રતિનિધિત્વ કરનાર ભારતીય રાજકારણમાં ઉભરેલુ મોટું નામ એવા એચ.ડી દેવગૌડા 86 વર્ષની ઉંમરે પત્ની સાથે સોમનાથના દર્શને પહોંચ્યા હતા.

પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગૌડા સોમનાથની મુલાકાતે

સોમનાથમાં તેમણે મહાદેવના દર્શન અભિષેક અને તત્કાલ મહાપૂજા કરી હતી. તેમજ તેમણે મીડિયા સમક્ષ જનતાદળની સરકારના વખતમાં સોમનાથના દર્શન કર્યાનું જણાવ્યું હતું. ત્યારે સોમવારે તેઓએ દર્શન કરીને સોમનાથના ટ્રસ્ટી, ચેરમેન અને એડમિનિસ્ટ્રેશનના પ્રયત્નને બિરદાવ્યા હતા.

Intro:દેશ ના પૂર્વ વડાપ્રધાન એચ.ડી દેવગૌળા આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે સજોડે દર્શને પહોંચ્યા હતા. જ્યાં તેમણે 86 વર્ષ ની વયે દાયકાઓ પહેલાની સ્મૃતિ તાજી કરી હતી તેમજ પોતાના પરિવાર સાથે સમસ્ત 12 જ્યોતિર્લિંગ ના દર્શન કરવા ની ઇચ્છા જાહેર કરી હતી... આ તકે તેમણે મહારાષ્ટ્ર અને કર્ણાટક માં થયેલી રાજકીય ગતિવિધિઓ વિશે ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.




Body:પૂર્વ વડાપ્રધાન અને એક સમય ના જનતાદળ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દક્ષિણ ભારત ની રાજનીતિનું પ્રતિનિધિત્વ કરનાર ભારતીય રાજકારણ માં ઉભરેલુ મોટું નામ એવા એચ.ડી દેવગૌળા 86 વર્ષ ની ઉંમરે પત્ની સાથે સોમનાથ ના દર્શને પહોંચ્યા હતા જ્યાં તેમણે મહાદેવ ના દર્શન અભિષેક અને તત્કાલ મહાપૂજા કર્યા હતા. તેમજ તેમણે મીડિયા સમક્ષ જનતાદળ ની સરકાર ના વખત માં સોમનાથ ના દર્શન કર્યા નું જણાવ્યું હતું. ત્યારે આજે તેઓએ દર્શન કરીને સોમનાથ ના ટ્રસ્ટી, ચેરમેન અને એડમિનિસ્ટ્રેશન ના પ્રયત્ન ને બિરદાવ્યા હતા.
Conclusion:બાઈટ-એચ.ડી.દેવગૌળા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.