ETV Bharat / state

કલમ 370 મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની પ્રતિક્રિયા - nitin patel

ગાંધીનગર : કેન્દ્રની મોદી સરકારે ચૂંટણી સમયે કરેલો 370 કલમ નાબૂદ કરવાનો વાયદો આજે પૂણ કર્યો છે. કાશ્મીર ભારતનું અંગ હોવા છતાં તેની ઉપર માત્ર કાશ્મીરીઓનો જ હક જોવા મળતો હતો. મોદી સરકારે રાજ્યસભામાં કલમ 370 નાબૂદ કરવાનું વચન પુર્ણ કરતા દેશવાસીઓમાં ખુશી જોવા મળતી હતી. રાજ્યના મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાંથી અલગ રાજ્યનો દરજ્જો આપવાનો ઐતિહાસિક નિર્ણય આજે રાજ્ય સભામાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભારતીય જનતા પક્ષની NDAની સરકારનાં અમિત શાહે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવ ગંભીર ચર્ચા વિચારણા બાદ જંગી બહુમતીથી પસાર થયો છે. આનંદ એ વાતનો પણ છે અનેક પક્ષો જે એનડીએ સાથે જોડાયેલા નથી, ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા નથી, એવા પક્ષોએ આ પ્રસ્તાવને સમર્થન આપતાં રાજ્ય સભામાં મંજૂર કર્યો છે.

etv Bharat gandhinagar
author img

By

Published : Aug 5, 2019, 11:09 PM IST

દેશની આઝાદી પછી પાકિસ્તાન તરફી પરિબળો આતંકવાદીઓ કટ્ટરવાદીઓ દેશ વિરોધી છેલ્લા 70 વર્ષથી જમ્મુ કાશ્મીરના પ્રશ્નને નામે આતંકવાદ ફેલાવી રહ્યા હતા. દર વર્ષે નિર્દોષ નાગરિકો આપણા સેનાના જવાનો, પેરા મિલિટરી ફોર્સના સૈનિકો શહીદ થતા હતા. દેશની કેન્દ્ર સરકારનું અબજો રૂપિયાનું બજેટ અત્યાર સુધી કાશ્મીર રાજ્ય માટે સલામતી અને સુરક્ષિત રાખવા માટે ખર્ચ કરવામાં આવતું હતું. આ બધું કર્યા પછી પણ કાશ્મીરમાં લોકોને જ મળે તો દુનિયાનું સ્વર્ગ ગણાય છે. ફરવાલાયક કાશ્મીરમા પ્રવાસીઓ જતા ડરતા હતા. ગમે ત્યારે આતંકવાદી હુમલો થાય તેની ચિંતા રહેતી હતી. હિન્દુ ધર્મની પવિત્ર પવિત્ર ભગવાન અમરનાથની યાત્રા જ્યારે શરૂ થાય ત્યારે મોટા પ્રમાણમાં સલામતી દળોને તૈનાત કરવામાં આવતા હતાં.

કલમ 370 નાબૂદ કરતા નીતિન પટેલની પ્રતિક્રિયા

દરેક યાત્રાળુઓ જયારે ભગવાન અમરનાથની યાત્રાએ જાય તેના પરિવાર દ્વારા સતત ચિંતિત હતા. કાશ્મીરમાં ગમે ત્યાં ફરવા જવું હોય તો પણ બધા ચિંતાતુર રહેતા હતાં. આખો દેશ તેની પાછળ હંમેશા અનેક પ્રકારના ખર્ચ કર્યા પછી પણ અસલામતીની કાશ્મીરમાં હતી. આપણે જાણીએ છે દુનિયાના બીજા દેશો પણ પાકિસ્તાનને અલગ-અલગ રીતે મદદ કરી અને આતંકવાદી પ્રવૃત્તિને ઉત્તેજન મળે ખાસ કરીને જે કટ્ટરવાદી તત્વો છે. જેને આખી દુનિયામાં બતાવ્યો છે. એવા પરિબળો પણ કાશ્મીરના આતંકવાદી સંગઠનોને અને નાંણાકીય મદદ કરતા પાકિસ્તાન આતંકવાદી સંગઠનો મદદ કરતા પાકિસ્તાનની સેનામાં પણ આવા આતંકવાદીઓને તાલીમ આપવામાં આવતી હતી.

હિંદુઓના પવિત્ર મંદિરોમાં લોકો દર્શન કરવા જઇ શકતા નહોતા. કાશ્મીરના મૂળ વતનીઓ હજારો પંડિત પરિવારો અને ફરજિયાત રીતે પોતાનું વતન છોડી અને બહાર વિસતારમાં તરીકેનું જીવન વિતાવવું પડતું હતું. આ બધાનું નિરાકરણ એક જ કલમ 370ની નાબૂદી કરવામાં આવે તે હતુ. દેશ અને કાશ્મીર એક જ છે. કાશ્મીરના બધાજ નાગરિકો ભારતના નાગરિકો છે.

દેશની આઝાદી પછી પાકિસ્તાન તરફી પરિબળો આતંકવાદીઓ કટ્ટરવાદીઓ દેશ વિરોધી છેલ્લા 70 વર્ષથી જમ્મુ કાશ્મીરના પ્રશ્નને નામે આતંકવાદ ફેલાવી રહ્યા હતા. દર વર્ષે નિર્દોષ નાગરિકો આપણા સેનાના જવાનો, પેરા મિલિટરી ફોર્સના સૈનિકો શહીદ થતા હતા. દેશની કેન્દ્ર સરકારનું અબજો રૂપિયાનું બજેટ અત્યાર સુધી કાશ્મીર રાજ્ય માટે સલામતી અને સુરક્ષિત રાખવા માટે ખર્ચ કરવામાં આવતું હતું. આ બધું કર્યા પછી પણ કાશ્મીરમાં લોકોને જ મળે તો દુનિયાનું સ્વર્ગ ગણાય છે. ફરવાલાયક કાશ્મીરમા પ્રવાસીઓ જતા ડરતા હતા. ગમે ત્યારે આતંકવાદી હુમલો થાય તેની ચિંતા રહેતી હતી. હિન્દુ ધર્મની પવિત્ર પવિત્ર ભગવાન અમરનાથની યાત્રા જ્યારે શરૂ થાય ત્યારે મોટા પ્રમાણમાં સલામતી દળોને તૈનાત કરવામાં આવતા હતાં.

કલમ 370 નાબૂદ કરતા નીતિન પટેલની પ્રતિક્રિયા

દરેક યાત્રાળુઓ જયારે ભગવાન અમરનાથની યાત્રાએ જાય તેના પરિવાર દ્વારા સતત ચિંતિત હતા. કાશ્મીરમાં ગમે ત્યાં ફરવા જવું હોય તો પણ બધા ચિંતાતુર રહેતા હતાં. આખો દેશ તેની પાછળ હંમેશા અનેક પ્રકારના ખર્ચ કર્યા પછી પણ અસલામતીની કાશ્મીરમાં હતી. આપણે જાણીએ છે દુનિયાના બીજા દેશો પણ પાકિસ્તાનને અલગ-અલગ રીતે મદદ કરી અને આતંકવાદી પ્રવૃત્તિને ઉત્તેજન મળે ખાસ કરીને જે કટ્ટરવાદી તત્વો છે. જેને આખી દુનિયામાં બતાવ્યો છે. એવા પરિબળો પણ કાશ્મીરના આતંકવાદી સંગઠનોને અને નાંણાકીય મદદ કરતા પાકિસ્તાન આતંકવાદી સંગઠનો મદદ કરતા પાકિસ્તાનની સેનામાં પણ આવા આતંકવાદીઓને તાલીમ આપવામાં આવતી હતી.

હિંદુઓના પવિત્ર મંદિરોમાં લોકો દર્શન કરવા જઇ શકતા નહોતા. કાશ્મીરના મૂળ વતનીઓ હજારો પંડિત પરિવારો અને ફરજિયાત રીતે પોતાનું વતન છોડી અને બહાર વિસતારમાં તરીકેનું જીવન વિતાવવું પડતું હતું. આ બધાનું નિરાકરણ એક જ કલમ 370ની નાબૂદી કરવામાં આવે તે હતુ. દેશ અને કાશ્મીર એક જ છે. કાશ્મીરના બધાજ નાગરિકો ભારતના નાગરિકો છે.

Intro:હેડીંગ) કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થતાં આતંકવાદી પ્રવૃત્તિઓ નષ્ટ થશે : નીતિન પટેલ

ગાંધીનગર,

કેન્દ્રની મોદી સરકારે ચૂંટણી સમયે કારણો 370 કલમ નાબૂદ કરવાનો વાયદો આજે પૂરો કર્યો છે. કાશ્મીર ભારતનું અંગ હોવા છતાં એની ઉપર માત્ર કાશ્મીરીઓ જ હક જોવા મળતો હતો ત્યારે આજે મોદી સરકારે રાજ્યસભામાં કલમ 370 નાબૂદ કરવાનું વચન પૂરું કરતા દેશવાસીઓમાં એક અજબ પ્રકારનો ખુશી જોવા મળતી હતી ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાંથી અલગ રાજ્યનો દરજ્જો આપી દેવાનો ઐતિહાસિક નિર્ણય આજે રાજ્ય સભામાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભારતીય જનતા પક્ષની એનડીએની સરકારનાં અમિત શાહે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવ આખા દિવસની ગંભીર ચર્ચા વિચારણા બાદ જંગી બહુમતીથી પસાર થયો છે. આનંદ એ વાતનો પણ છે અનેક પક્ષો જે એનડીએ સાથે જોડાયેલા નથી, ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા નથી, એવા પક્ષોએ આ પ્રસ્તાવને સમર્થન આપતાં રાજ્ય સભામાં મંજૂર કર્યો છે.Body:આપણે બધા જાણીએ છે કે દેશની આઝાદી પછી તરત જ પાકિસ્તાન તરફી પરિબળો આતંકવાદીઓ કટ્ટરવાદીઓ દેશ વિરોધી છેલ્લા સિત્તેર વર્ષથી જમ્મુ કાશ્મીરના પ્રશ્નને નામે આતંકવાદ ફેલાવી રહ્યા હતા. દર વર્ષે સેંકડોની સંખ્યામાં નિર્દોષ નાગરિકો આપણા સેનાના જવાનો આપણા પેરા મિલિટરી ફોર્સના અને સૈનિકો શહીદ થતા હતા. દેશની કેન્દ્ર સરકારનું અબજો રૂપિયાનું બજેટ અત્યાર સુધી કાશ્મીર રાજ્ય માટે સલામતી માટે દેશના સુરક્ષિત રાખવા માટે ખર્ચ કરવામાં આવતું હતું. આ બધું કર્યા પછી પણ કાશ્મીરમાં લોકોને જ મળે તો દુનિયાનું સ્વર્ગ ગણાય છે. ત્યારે ફરવાલાયક કાશ્મીરમા પ્રવાસીઓ જતા ડરતા હતા. ગમે ત્યારે આતંકવાદી હુમલો થાય તેની ચિંતા રહેતી હતી. હિન્દુ ધર્મની પવિત્ર પવિત્ર ભગવાન અમરનાથની યાત્રા જ્યારે શરૂ થાય ત્યારે મોટા પ્રમાણમાં સલામતી દળોને મુકવા પડતા હતાં.Conclusion:દરેક યાત્રાળુઓ જયારે ભગવાન અમરનાથની યાત્રાએ જાય તેના પરિવાર દ્વારા સતત ચિંતિત હતા. કાશ્મીરમાં ગમે ત્યાં ફરવા જવું હોય તો પણ બધા ચિંતાતુર રહેતા હતાં. આખો દેશ એની પાછળ હંમેશા અનેક પ્રકારના ખર્ચ કર્યા પછી પણ અસલામતીની કાશ્મીરમાં હતી. આપણે જાણીએ છે દુનિયાના બીજા દેશો પણ પાકિસ્તાનને જુદી જુદી રીતે મદદ કરી અને આતંકવાદી પ્રવૃત્તિને ઉત્તેજન મળે ખાસ કરીને જે કટ્ટરવાદી તત્વો છે જેને આખી દુનિયામાં બતાવ્યો છે એવા પરિબળો પણ કાશ્મીરના આતંકવાદી સંગઠનોને અને નાણાકીય મદદ કરતા પાકિસ્તાન આતંકવાદી સંગઠનો મદદ કરતા પાકિસ્તાનની સેનામાં પણ આવા આતંકવાદીઓને તાલીમ આપવામાં આવતી હતી.

અનેક વખત પાકિસ્તાનના શસ્ત્રો અને દારૂગોળો વગેરે પકડાયેલો છે. ત્યારે બધું જ આ કાશ્મીરમાં પાકિસ્તાન આતંકવાદ નામે દાયકાઓ સુધી આખા દિવસે સહન કર્યું છે. લાખ્ખો રૂપિયાનો ખર્ચો વિકાસ કામો માટે કરવાના બદલે દેશની સલામતી માટે માટે કરવો પડતો હતો. આપણી ધાર્મિક યાત્રાઓ કરી શકતા નહોતા, હિંદુઓના પવિત્ર મંદિરો આ લોકો દર્શન કરવા જઇ શકતા નહોતા. કાશ્મીરના મૂળ વતનીઓ હજારો પંડિત પરિવારો અને ફરજિયાત રીતે પોતાનું વતન છોડી અને બહાર વિસતારમાં તરીકેનું જીવન વિતાવવું પડતું હતું. આ બધાનું નિરાકરણ એક જ કલમ 370ની નાબૂદી કરવામાં આવે તે હતુ. દેશ અને કાશ્મીર એક જ છે કાશ્મીરના બધાજ નાગરિકો ભારતના નાગરિકો છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.