ETV Bharat / state

લોકસભા બાદ ખોવાયેલા હાર્દિક ફરી મેદાને, જન્મદિવસે આરંભ્યું જનચેતના સંમેલન

author img

By

Published : Jul 20, 2019, 8:38 PM IST

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ પાટીદાર આંદોલનથી ઉતરી આવેલા નેતા હાર્દિક પટેલ અચાનક ગાયબ થઈ ગયા હતા. ત્યારે આજે જન્મદિવસના દિવસે ફરી એકવાર હાર્દિક પટેલ રાજકીય રંગમાં જોવા મળ્યા હતા.

હાર્દિક ફરી મેદાનમાં, જનચેતના સંમેલનમાં સરકાર પર કર્યા પ્રહારો

ગાંધીનગરના ટાઉનહૉલ ખાતે યોજાયેલા જનચેતના સંમેલનમાં હાર્દિક પટેલે સરકાર પર આકરા આક્ષેપ કર્યા હતા. આ સંમેલનમાં બિહાર રાજ્યના પ્રભારી શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સંજય સિંહ હાજર રહ્યાં હતા.

આ સંમેલનમાં હાર્દિક પટેલે સરકાર પર આક્ષેપ કર્યા હતા કે, લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ ભાજપની સરકાર છે, તેમ છતાં ગુજરાતની જનતા દુઃખી છે. જેના કારણે જન્મદિવસના દિવસે જ જનચેતના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં રાજ્યના દરેક જિલ્લા અને તાલુકા મથકેથી રાજકીય યુવાનોને શૈક્ષણિક રીતે અન્યાય થયા હોય તેવા યુવાનો તથા મહિલાઓનું આ સંમેલન કરવામાં આવ્યું છે. જેમાં આગામી સમયમાં તમામ લોકોના પ્રશ્નો લોકો સમક્ષ પહોંચે અને સરકાર કોઈ નિર્ણય કરે તે અંગેનું આયોજન કરવામાં આવ્યું છે.

હાર્દિક ફરી મેદાનમાં, જનચેતના સંમેલનમાં સરકાર પર કર્યા પ્રહારો

આ અંગે રાજ્યસભાના સાંસદ સંજય સિંહે જણાવ્યું કે, “આજે જનચેતના સંમેલનમાં હું ગુજરાત આવ્યો છું. આપ પાર્ટી દિલ્હીમાં બે વખત જીતી છે, જ્યારે પંજાબમાં મુખ્ય પક્ષ તરીકેની ભૂમિકામાં છે. ત્યારે અમે વર્તમાન સમયમાં અમારો વિસ્તાર વધારી રહ્યાં છીએ અને હાર્દિક પટેલ તેમજ અન્ય યુવા નેતાઓ સાથે જે રીતે સામાજિક આંદોલન થશે તેમાં અમે સંપૂર્ણ રીતે સહકાર આપીશું.”

અત્રે ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી બાદ જાહેરમાં ક્યાંય આવ્યા ન હતા, પરંતુ હવે ફરીથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સામે હાર્દિક પટેલે નવેસરથી મોરચો માંડ્યો છે.

ગાંધીનગરના ટાઉનહૉલ ખાતે યોજાયેલા જનચેતના સંમેલનમાં હાર્દિક પટેલે સરકાર પર આકરા આક્ષેપ કર્યા હતા. આ સંમેલનમાં બિહાર રાજ્યના પ્રભારી શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સંજય સિંહ હાજર રહ્યાં હતા.

આ સંમેલનમાં હાર્દિક પટેલે સરકાર પર આક્ષેપ કર્યા હતા કે, લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ ભાજપની સરકાર છે, તેમ છતાં ગુજરાતની જનતા દુઃખી છે. જેના કારણે જન્મદિવસના દિવસે જ જનચેતના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં રાજ્યના દરેક જિલ્લા અને તાલુકા મથકેથી રાજકીય યુવાનોને શૈક્ષણિક રીતે અન્યાય થયા હોય તેવા યુવાનો તથા મહિલાઓનું આ સંમેલન કરવામાં આવ્યું છે. જેમાં આગામી સમયમાં તમામ લોકોના પ્રશ્નો લોકો સમક્ષ પહોંચે અને સરકાર કોઈ નિર્ણય કરે તે અંગેનું આયોજન કરવામાં આવ્યું છે.

હાર્દિક ફરી મેદાનમાં, જનચેતના સંમેલનમાં સરકાર પર કર્યા પ્રહારો

આ અંગે રાજ્યસભાના સાંસદ સંજય સિંહે જણાવ્યું કે, “આજે જનચેતના સંમેલનમાં હું ગુજરાત આવ્યો છું. આપ પાર્ટી દિલ્હીમાં બે વખત જીતી છે, જ્યારે પંજાબમાં મુખ્ય પક્ષ તરીકેની ભૂમિકામાં છે. ત્યારે અમે વર્તમાન સમયમાં અમારો વિસ્તાર વધારી રહ્યાં છીએ અને હાર્દિક પટેલ તેમજ અન્ય યુવા નેતાઓ સાથે જે રીતે સામાજિક આંદોલન થશે તેમાં અમે સંપૂર્ણ રીતે સહકાર આપીશું.”

અત્રે ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી બાદ જાહેરમાં ક્યાંય આવ્યા ન હતા, પરંતુ હવે ફરીથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સામે હાર્દિક પટેલે નવેસરથી મોરચો માંડ્યો છે.

Intro:પાટીદાર આંદોલનથી ઉતરી આવેલા નેતા હાર્દિક પટેલે લોકસભા ચૂંટણીના પરિણામ બાદ અચાનક ગાયબ થઇ ગયા હતા પરંતુ આજે જન્મ દિવસના દિવસે ફરીથી હાર્દિક પટેલ રાજકીય રંગ માં જોવા મળ્યા હતા અને જન્મદિવસથી જ ગાંધીનગરના ટાઉનહોલ ખાતે જનચેતના સંમેલનમાં સરકાર પર આકરા આક્ષેપ કર્યા હતા.. આ સંમેલનમાં બિહાર રાજ્યના પ્રભારી શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસના રાજ્ય સભાના સભ્ય હાજર રહ્યા હતા..

Body:જનચેતના સમેલન માં હાર્દિક પટેલ સરકાર પર આક્ષેપ કર્યા હતા કે લોકસભાની ચૂંટણી ના પરિણામ બાદ સરકાર હશે પરંતુ ગુજરાતની જનતા દુઃખી છે જેના કારણે જન્મ દિવસના દિવસે જ જનચેતના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આયોજનમાં રાજ્યના દરેક જિલ્લા અને તાલુકા મથકેથી રાજકીય યુવાનો શૈક્ષણિક રીતે અન્યાય થયા હોય તેવા યુવાનો રોજગારી મુદ્દે જે સાથે અન્યાય થયા હોય તેવા યુવાનો તથા મહિલાઓનો આ સંમેલન કરવામાં આવ્યું છે જેમાં આવનારા સમયમાં તમામ લોકોના પ્રશ્નો લોકો સમક્ષ પહોંચે અને સરકાર કોઈ નિર્ણય કરે તે અંગેનું આયોજન છે..

રાજ્ય સભાના સાંસદ સંજય સિંહે જણાવ્યું હતું કે આજે જનચેતના સંમેલનમાં હું ગુજરાત આવ્યો છું આપ પાર્ટી દિલ્હીમાં બે વખત જીતી છે જ્યારે પંજાબમાં મુખ્ય પક્ષ તરીકેની ભૂમિકામાં છે જ્યારે અમે અત્યારે વર્તમાન સમયમાં અમારો વિસ્તાર વધારી રહ્યા છે અને હાર્દિક પટેલ તથા અન્ય યુવા નેતાઓ સાથે જે રીતના સામાજિક આંદોલન થશે તેમાં અમે સંપૂર્ણ રીતે સહકાર આપીશું..

બાઈટ... હાર્દિક પટેલ કોંગ્રેસ
બાઈટ... સંજય સિંહ આપ પાર્ટી રાજ્યસભા સાંસદ
Conclusion:ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી બાદ જાહેરમાં ક્યાંય આવ્યા ન હતા પરંતુ હવે ફરીથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સામે હાર્દિક પટેલ નવેસરથી મોરચો માંડ્યો છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.