ETV Bharat / state

દેવભૂમિ દ્વારકામાં પિતાની વાતનું માઠુ લાગતા 13 વર્ષના પુત્રએ કર્યો આપધાત - School

દેવભૂમિ દ્વારકાઃ દ્વારકા નજીક આવેલા વરવાળા ગામે માત્ર 13 વર્ષના બાળકે આપઘાત કરી લીધો છે. બાળકના પિતાએ શાળાએ ભણવા જવાનુ કહેતા અરમાન રજાક સોરઠીયાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. ઘટનાની જાણ દ્વારકા પોલીસને થતા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી.

dwarka
author img

By

Published : Jun 26, 2019, 8:43 AM IST

પ્રાથમિક માહિતી મુજબ અરમાનને તેના પિતા રજાકે શાળાએ જવાનુ કહેતા અરમાનને શાળાએ જવાનુ પસંદ ન હતુ. જેથી ગળે ફાંસો ખાઈને આપઘાત કરતા વરવાળા જેવા નાના ગામમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.

માત્ર 13 વર્ષના બાળકે કર્યો આપધાત

અરમાનના પિતા વરવાળા નજીક રુપેણબંદર ઉપર માછીમારીનો ધંધો કરે છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દ્વારકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દ્વારકા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. માત્ર 13 વર્ષના અરમાને સામાન્ય કારણો સર આવું પગલુ ભરી લેતા તેના પરિવારજનો શોકમાં ડૂબી ગયા હતા.

પ્રાથમિક માહિતી મુજબ અરમાનને તેના પિતા રજાકે શાળાએ જવાનુ કહેતા અરમાનને શાળાએ જવાનુ પસંદ ન હતુ. જેથી ગળે ફાંસો ખાઈને આપઘાત કરતા વરવાળા જેવા નાના ગામમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.

માત્ર 13 વર્ષના બાળકે કર્યો આપધાત

અરમાનના પિતા વરવાળા નજીક રુપેણબંદર ઉપર માછીમારીનો ધંધો કરે છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દ્વારકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દ્વારકા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. માત્ર 13 વર્ષના અરમાને સામાન્ય કારણો સર આવું પગલુ ભરી લેતા તેના પરિવારજનો શોકમાં ડૂબી ગયા હતા.

દ્વારકા 

દ્વારકાના નજીકના વરવાળા ગામે માત્ર 13 વર્ષના બાળકે કર્યો આપઘાત.
બાળકના પિતાએ  શાળાએ ભણવા જવાનુ કહેતા અરમાન રજાક સોરઠીયા ઉ.વ. 13ના બાળકે ગળે ફાસો ખાઇને આપઘાત કર્યો.ઘટનાની જાણ  દ્વારકા પોલીસ ને થતા પોલીસની ટીમ દોડી આવી હતી.
બનાવની વધુ તપાસ કરતા પ્રાથમીક માહિતી મુજબ અરમાનને તેના પિતા રજાકે શાળાએ જવાનુ કહેતા અરમાન શાળાએ જવાનુ પસંદ ના હતુ,જેથી ગળે ફાસો ખાઇને આપઘાત કરતા વરવાળા જેવા નાના ગામમા અરેરાટી ફેલાઇ ગઇ હતી. અરમાનના પિતા વરવાળા નજીક રુપેણ બંદર ઉપર માછીમારીનો ધંધો કરે છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાન મા રાખી દ્વારકા પોલીસે વધુ તપાસ આદરી અને  લાશને પી.એમ. માટે દ્વારકા સરકારી હોસ્પિટલે ખસેડવામા આવી હતી.
માત્ર 13 વર્ષના અરમાને સામાન્ય કારણો સર આવુ પગલુ ભરી લેતા તેના  પરિવાર જનો ઘેરા શોકમા ડુબી ગયા હતા..
રજનીકાન્ત જોષી, દ્વારકા.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.