ETV Bharat / state

દાહોદમાં આજે 31 કોરોના પોઝિટિવ સંક્રમણો કેસ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો 351 પર પહોંચ્યો - દાહોદમાં ગુરૂવાર કેસો

દાહોદમાં ગુરૂવારના રોજ 31 કોરોના પોઝિટિવ કેસ નોંધાવા સાથે કુલ આંકડો 351 પર પહોંચ્યો છે, જ્યારે એક્ટીવ કેસ 212 થઈ ગયા છે. મૃત્યુદર 23 ઉપર પહોચ્યો છે. આ કોરોના પ્રકોપ ધીરે ધીરે હવે ગ્રામીણ વિસ્તાર તરફ પણ પ્રયાણ કરતાં આરોગ્ય સહિત દાહોદ જિલ્લા વહીવટી તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. ત્યારે આવનાર દિવસોમાં આ સિલસીલો ક્યાં જઈને અટકશે તેની ઉપર સૌ કોઈની નજર મીંડાયેલી છે. જિલ્લામાં કોરોના કેસો વધતા લોકોમાં ભયનો માહોલ પણ જાેવા મળી રહ્યો છે.

દાહોદમાં આજે 31 કોરોના પોઝિટિવ સંક્રમણો કેસ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો 351 પર પહોંચ્યો
દાહોદમાં આજે 31 કોરોના પોઝિટિવ સંક્રમણો કેસ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો 351 પર પહોંચ્યો
author img

By

Published : Jul 24, 2020, 3:16 AM IST

દાહોદઃ જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમણના કેસોમાં વધારો તથા જિલ્લામાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા મોકલવામાં આવેલા સેમ્પલો પૈકી ગુરૂવારના રોજ 31 સેમ્પલો કોરોના પોઝિટિવ આવ્યા છે.

કોરોના પોઝિટિવ કેસોની વાત કરીએ તો બારીયા ભરતભાઈ બાબુભાઈ (ઉ.વ.32, સ્ટેશન ફળિયુ,અંધારી), ઢીંગા નીકેશભાઈ ધર્મેન્દ્રભાઈ (ઉ.વ.23, આમલી ફળિયુ,મોટી બાંડીબાર), પટેલ ધાર્મિકભાઈ બાલકૃષ્ણા (ઉ.વ.34, બીલવાણી), કલાલ જતીનકુમાર ચંદ્રકાન્ત (ઉ.વ.22, આફવા), બારીયા વનીતાબેન પ્રકાશભાઈ (ઉ.વ.28, આંબા), અપર્ણા જાગૃત રાણા (ઉ.વ.45,દાહોદ), જૈનબબેન બુરહાનભાઈ ઝાલોદવાલા (ઉ.વ.40, દાહોદ), પ્રવિણભાઈ દિલીપકુમાર જેઠવાણી (ઉ.વ.31,ગોદી રોડ,દાહોદ), આરવ સિંધી ચોક્સી (ઉ.વ.6,ગુજરાતીવાડ, દાહોદ), લીનાબેન ભુપેન્દ્રભાઈ પવાર (ઉ.વ.43, ગોધરા રોડ,દાહોદ), અર્જુનભાઈ રસુલભાઈ ગણાવા (ઉ.વ.25, ભીલવા ગરબાડા), લીલાબેન રજનીકાંત મુનીયા (ઉ.વ.50, ગોદી રોડ,દાહોદ), દિવ્યાંગકુમાર ચંદ્રકાન્ત દરજી (ઉ.વ.41, ગોવિંદનગર,દાહોદ), ભાવનાબેન ચંદ્રકાન્ત દરજી (ઉ.વ.65, ગોવિંદનગર,દાહોદ), મહોમ્મદભાઈ હુસૈનભાઈ ખોડા (ઉ.વ.22, મોટા ઘાંચીવાડ,દાહોદ), રવિકાન્ત ચંદુલાલ પરમાર (ઉ.વ.65, પ્રકૃતિ સોસાયટી,દાહોદ), અલ્પેશભાઈ દિનેશભાઈ બામણ (ઉ.વ.34, વ્રજધામ સોસાયટી,દાહોદ), રાહુલભાઈ સુર્યકાન્તભાઈ બામણ (ઉ.વ.39, હર્ષોલાવાડ,દાહોદ), વીરાભાઈ કાલુભાઈ બીલવાલ (ઉ.વ.56,બોરડી ઈનામી, દાહોદ), સવિતાબેન વીરાભાઈ બીલવાલ (ઉ.વ.41, બોરડી ઈનામી,દાહોદ), ભાવિનીબેન દિવ્યાંગકુમાર દરજી (ઉ.વ.36,ત્રીમુર્તી સોસાયટી,દાહોદ), રેહાનાબેન સોયાભાઈ લીમખેડાવાલા (ઉ.વ.50, ગોધરા રોડ,દાહોદ), મહેન્દ્રસીંગ છત્રસીંગ સોલંકી (ઉ.વ.55,નવરંગ સોસાટી,દાહોદ), રાવત પુનમચંદ બી.(ઉ.વ.21,ડાયરા ફળિયુ,પીપલોદ), જયસ્વાલ ધનપાલ યુ.(ઉ.વ.37, ભુત ફળિયુ,અસાયડી), પ્રજાપતિ મીનાક્ષીબેન તેજસભાઈ (ઉ.વ.40,ઝાલોદ), શાહ રાજેશ્વરીબેન મુકેશભાઈ (ઉ.વ.54, ફતેપુરા), ચૌહાણ રાકેશભાઈ હિમ્મતભાઈ (ઉ.વ.42, ઝાલોદ), ચૌહાણ તન્વીબેન રાકેશભાઈ (ઉ.વ.20, ઝાલોદ), ભરવાડ જયેશભાઈ દલાભાઈ (ઉ.વ.23, ભરવાડ ફળિયુ,નાનામલ) અને ભાભોર વિજયકુમાર શંકરભાઈ (ઉ.વ.24, હિન્ડોલીયા) આમ, આ 31 વ્યક્તિઓ 226 કોરોના સેમ્પલો પૈકી પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.

આરોગ્ય તંત્ર દ્વારા ઉપરોક્ત તમામ વ્યક્તિઓના સંપર્કમાં આવેલ વ્યક્તિઓનું ટ્રેસીંગ કામગીરી પણ હાથ ધરી દેવામાં આવી છે. સાથે જ તેઓના રહેણાંક વિસ્તારોમાં સેનેટાઈઝીંગની કામગીરીમાં પણ જોતરાઈ ગયા છે. આ 31 પૈકી 17 કોરોના પોઝિટિવ દર્દીઓ દાહોદના જ હોવાથી અને દાહોદ શહેરવાસીઓમાં એક પ્રકારના ચિંતાના માહોલ સાથે ફફડાટ પણ ફેલાવા પામ્યો છે.

દાહોદઃ જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમણના કેસોમાં વધારો તથા જિલ્લામાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા મોકલવામાં આવેલા સેમ્પલો પૈકી ગુરૂવારના રોજ 31 સેમ્પલો કોરોના પોઝિટિવ આવ્યા છે.

કોરોના પોઝિટિવ કેસોની વાત કરીએ તો બારીયા ભરતભાઈ બાબુભાઈ (ઉ.વ.32, સ્ટેશન ફળિયુ,અંધારી), ઢીંગા નીકેશભાઈ ધર્મેન્દ્રભાઈ (ઉ.વ.23, આમલી ફળિયુ,મોટી બાંડીબાર), પટેલ ધાર્મિકભાઈ બાલકૃષ્ણા (ઉ.વ.34, બીલવાણી), કલાલ જતીનકુમાર ચંદ્રકાન્ત (ઉ.વ.22, આફવા), બારીયા વનીતાબેન પ્રકાશભાઈ (ઉ.વ.28, આંબા), અપર્ણા જાગૃત રાણા (ઉ.વ.45,દાહોદ), જૈનબબેન બુરહાનભાઈ ઝાલોદવાલા (ઉ.વ.40, દાહોદ), પ્રવિણભાઈ દિલીપકુમાર જેઠવાણી (ઉ.વ.31,ગોદી રોડ,દાહોદ), આરવ સિંધી ચોક્સી (ઉ.વ.6,ગુજરાતીવાડ, દાહોદ), લીનાબેન ભુપેન્દ્રભાઈ પવાર (ઉ.વ.43, ગોધરા રોડ,દાહોદ), અર્જુનભાઈ રસુલભાઈ ગણાવા (ઉ.વ.25, ભીલવા ગરબાડા), લીલાબેન રજનીકાંત મુનીયા (ઉ.વ.50, ગોદી રોડ,દાહોદ), દિવ્યાંગકુમાર ચંદ્રકાન્ત દરજી (ઉ.વ.41, ગોવિંદનગર,દાહોદ), ભાવનાબેન ચંદ્રકાન્ત દરજી (ઉ.વ.65, ગોવિંદનગર,દાહોદ), મહોમ્મદભાઈ હુસૈનભાઈ ખોડા (ઉ.વ.22, મોટા ઘાંચીવાડ,દાહોદ), રવિકાન્ત ચંદુલાલ પરમાર (ઉ.વ.65, પ્રકૃતિ સોસાયટી,દાહોદ), અલ્પેશભાઈ દિનેશભાઈ બામણ (ઉ.વ.34, વ્રજધામ સોસાયટી,દાહોદ), રાહુલભાઈ સુર્યકાન્તભાઈ બામણ (ઉ.વ.39, હર્ષોલાવાડ,દાહોદ), વીરાભાઈ કાલુભાઈ બીલવાલ (ઉ.વ.56,બોરડી ઈનામી, દાહોદ), સવિતાબેન વીરાભાઈ બીલવાલ (ઉ.વ.41, બોરડી ઈનામી,દાહોદ), ભાવિનીબેન દિવ્યાંગકુમાર દરજી (ઉ.વ.36,ત્રીમુર્તી સોસાયટી,દાહોદ), રેહાનાબેન સોયાભાઈ લીમખેડાવાલા (ઉ.વ.50, ગોધરા રોડ,દાહોદ), મહેન્દ્રસીંગ છત્રસીંગ સોલંકી (ઉ.વ.55,નવરંગ સોસાટી,દાહોદ), રાવત પુનમચંદ બી.(ઉ.વ.21,ડાયરા ફળિયુ,પીપલોદ), જયસ્વાલ ધનપાલ યુ.(ઉ.વ.37, ભુત ફળિયુ,અસાયડી), પ્રજાપતિ મીનાક્ષીબેન તેજસભાઈ (ઉ.વ.40,ઝાલોદ), શાહ રાજેશ્વરીબેન મુકેશભાઈ (ઉ.વ.54, ફતેપુરા), ચૌહાણ રાકેશભાઈ હિમ્મતભાઈ (ઉ.વ.42, ઝાલોદ), ચૌહાણ તન્વીબેન રાકેશભાઈ (ઉ.વ.20, ઝાલોદ), ભરવાડ જયેશભાઈ દલાભાઈ (ઉ.વ.23, ભરવાડ ફળિયુ,નાનામલ) અને ભાભોર વિજયકુમાર શંકરભાઈ (ઉ.વ.24, હિન્ડોલીયા) આમ, આ 31 વ્યક્તિઓ 226 કોરોના સેમ્પલો પૈકી પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.

આરોગ્ય તંત્ર દ્વારા ઉપરોક્ત તમામ વ્યક્તિઓના સંપર્કમાં આવેલ વ્યક્તિઓનું ટ્રેસીંગ કામગીરી પણ હાથ ધરી દેવામાં આવી છે. સાથે જ તેઓના રહેણાંક વિસ્તારોમાં સેનેટાઈઝીંગની કામગીરીમાં પણ જોતરાઈ ગયા છે. આ 31 પૈકી 17 કોરોના પોઝિટિવ દર્દીઓ દાહોદના જ હોવાથી અને દાહોદ શહેરવાસીઓમાં એક પ્રકારના ચિંતાના માહોલ સાથે ફફડાટ પણ ફેલાવા પામ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.