ETV Bharat / state

ભરૂચ: કોરોના પોઝિટિવ ત્રણ દર્દી સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ - ભારતમાં સાઝા થયેલા કોરોના દર્દી

ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હવે રાજ્યમાંથી કોરોના અંગે થોડા રાહતના સમાચાર પણ આવી રહ્યા છે. ભરુચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાંથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થયેલા 3 દર્દીઓને તાળીઓના ગડગડાટ સાથે રજા આપવામાં આવી હતી.

કોરોના પોઝિટિવ ત્રણ દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી આપી રજા
કોરોના પોઝિટિવ ત્રણ દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી આપી રજા
author img

By

Published : Apr 22, 2020, 4:42 PM IST

ભરૂચઃ કોરોના વાઈરસના વધી રહેલ સંક્રમણ વચ્ચે રાહતના સમાચાર પણ મળી રહ્યા છે. જંબુસરના દેવલા ગામનો 1 અને આમોદના ઇખર ગામના 2 જમાતીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને અંકલેશ્વરની સ્પેશિયલ કોવિડ-19 જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સારવાર બાદ તેઓના રિપોર્ટ નેગેટીવ આવતા ઓબ્ઝર્વેશન માટે શહેરની પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે હવે સંપુર્ણ રીતે સ્વસ્થ થતા તાળીઓના ગડગડાટ સાથે રજા આપવામાં આવી હતી સાથે જ દુઆ પણ પઢવામાં આવી હતી.

કોરોના પોઝિટિવ ત્રણ દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી આપી રજા

કોરોનાના 3 દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાં લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા.

ભરૂચઃ કોરોના વાઈરસના વધી રહેલ સંક્રમણ વચ્ચે રાહતના સમાચાર પણ મળી રહ્યા છે. જંબુસરના દેવલા ગામનો 1 અને આમોદના ઇખર ગામના 2 જમાતીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને અંકલેશ્વરની સ્પેશિયલ કોવિડ-19 જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સારવાર બાદ તેઓના રિપોર્ટ નેગેટીવ આવતા ઓબ્ઝર્વેશન માટે શહેરની પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે હવે સંપુર્ણ રીતે સ્વસ્થ થતા તાળીઓના ગડગડાટ સાથે રજા આપવામાં આવી હતી સાથે જ દુઆ પણ પઢવામાં આવી હતી.

કોરોના પોઝિટિવ ત્રણ દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી આપી રજા

કોરોનાના 3 દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાં લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.